બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Arohi
Last Updated: 03:56 PM, 16 March 2022
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે એટલે કે 16 માર્ચે સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અને એક્ટર રિયાલિટી શોના જજ હિમેશ રેશમિયા મુલાકાતે પહોંચ્યા હતા.
પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પોતાની માતા, પત્ની અને પરિવાર સાથે ખાસ હનુમાનજીના કર્યા દર્શન કરવા માટે સાળંગપુર પહોંચ્યા હતા. અહીં તેમણે દર્શન કરી અલગ અનુભૂતિ થયાનું જણાવ્યું હતું. સાથે જ કોવીડ ખતમ થાય બાદ અને દેશ આગળ વધે એવી પ્રાર્થના પણ કરી હતી. લોકોના ધંધા રોજગાર આગળ વધે અને આરોગ્ય સારું રહે તેવી પણ પ્રાર્થના કરી હતી.
હનુમાનજી મહારાજમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે હિમેશ
મૂળ ગુજરાતી હિમેશ રેશમિયા એ કહ્યું કે મારા માતા અને પરિવાર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે. મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા ફૂલહાર પહેરાવી કષ્ટભંજન હનુમાનજી મહારાજની છબી અર્પણ કરી સ્વાગત સન્માન કર્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા