બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Kavan
Last Updated: 08:04 PM, 24 May 2020
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 394 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14063 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 279 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 279 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 35 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 243 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6412 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
અમદાવાદમાં કોરોનાના 5532 એક્ટિવ કેસ
આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 10280 દર્દીઓની સામે માત્ર 5532 એક્ટિવ કેસ રહ્યા છે. તો સારવાર દરમિયાન 697ના મોત થયાં છે અને 4051 લોકો કોરોના મુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
અમદાવાદ | 279 |
સુરત | 35 |
વડોદરા | 30 |
ગાંધીનગર | 11 |
ભાવનગર | 1 |
આણંદ | 1 |
રાજકોટ | 5 |
અરવલ્લી | 1 |
મહેસાણા | 2 |
પંચમહાલ | 2 |
મહીસાગર | 2 |
ખેડા | 3 |
જામનગર | 1 |
સાબરકાંઠા | 14 |
દાહોદ | 4 |
વલસાડ | 1 |
અન્ય રાજ્ય | 2 |
કુલ | 394 |
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 858 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.
હાલ ગુજરાતમાં 67 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 182868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 14063 પોઝિટિવ આવ્યા છે તો 168806 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
અમદાવાદ | 10280 | 4051 | 697 |
સુરત | 1320 | 897 | 61 |
વડોદરા | 836 | 497 | 35 |
ગાંધીનગર | 221 | 114 | 10 |
ભાવનગર | 115 | 91 | 8 |
બનાસકાંઠા | 99 | 78 | 4 |
આણંદ | 91 | 75 | 9 |
રાજકોટ | 92 | 55 | 2 |
અરવલ્લી | 99 | 77 | 3 |
મહેસાણા | 101 | 55 | 4 |
પંચમહાલ | 74 | 63 | 6 |
બોટાદ | 56 | 54 | 1 |
મહીસાગર | 81 | 41 | 1 |
ખેડા | 62 | 30 | 3 |
પાટણ | 71 | 30 | 4 |
જામનગર | 47 | 31 | 2 |
ભરૂચ | 37 | 28 | 3 |
સાબરકાંઠા | 77 | 20 | 3 |
ગીર સોમનાથ | 44 | 21 | 0 |
દાહોદ | 36 | 18 | 0 |
છોટા ઉદેપુર | 22 | 21 | 0 |
કચ્છ | 64 | 12 | 1 |
નર્મદા | 15 | 13 | 0 |
દેવભૂમિ દ્વારકા | 12 | 11 | 0 |
વલસાડ | 19 | 4 | 1 |
નવસારી | 15 | 8 | 0 |
જૂનાગઢ | 26 | 4 | 0 |
પોરબંદર | 6 | 4 | 0 |
સુરેન્દ્રનગર | 23 | 3 | 0 |
મોરબી | 3 | 2 | 0 |
તાપી | 6 | 2 | 0 |
ડાંગ | 2 | 2 | 0 |
અમરેલી | 4 | 0 | 0 |
અન્ય રાજ્ય (રાજસ્થાન) | 7 | 0 | 0 |
TOTAL | 14063 | 6412 | 858 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા