બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Kavan
Last Updated: 08:16 PM, 21 April 2020
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2178 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ 75 સૌથી વધુ કેસ નોંધાયા હતા.
આજે સવાર પછી નોંધાયેલા કેસ
અમદાવાદ | 75 |
સુરત | 9 |
અરવલ્લી | 4 |
મહેસાણા | 1 |
સાબરકાંઠા | 1 |
દાહોદ | 1 |
નવસારી | 1 |
વલસાડ | 1 |
વડોદરા | 11 |
બનાસકાંઠા | 5 |
બોટાદ | 2 |
ભરૂચ | 1 |
આજે રાજ્યમાં એક્ટિવ કેસમાં 1935 લોકો સ્ટેબલ છે. આ સાથે આજે 14 લોકો વેન્ટિલેટર પર છે તો 8 લોકો સાજા થઇ જતા તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. તો આજે કોરોના વાયરસની સારવાર દરમિયાન 13 લોકોના મોત થયાં છે. ગત 24 કલાકમાં 3513 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 239 પોઝિટિવ આવ્યા છે તો 3274 નેગેટિવ આવ્યા છે.
ઘરમાં જે વસ્તુઓ પડી હોય તેમાં થોડો સમય ચલાવી લો : જયંતિ રવિ
કોરોનાના કહેર વચ્ચે આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યના લોકોને અપીલ કરી છે. દૂધ, કરિયાણું અને શાકભાજી હાલ પુરતુ ન લેવાની અપીલ કરી છે. ઘરમાં જે વસ્તુ હયાત છે તેમાં ચાલે તેમ હોય તો ચલાવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે જો આવશ્યક વધારે હોય તો હાથના મોજા અને માસ્ક પહેરીને જવાની અપીલ કરી છે. શાકભાજીના વેપારીઓ અને કરિયાણાના વેપારીઓમાં કોરોના આવતા તેમના સંપર્કમાં અનેક લોકો આવ્યા હોવાની આશંકાને કારણે જયંતિ રવિએ આ અપીલ કરી છે.
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 1378 | 52 | 53 |
Amreli | 0 | 0 | 0 |
Anand | 28 | 4 | 2 |
Aravalli | 12 | 0 | 1 |
Banaskantha | 15 | 1 | 0 |
Bharuch | 24 | 2 | 2 |
Bhavnagar | 32 | 16 | 5 |
Botad | 7 | 0 | 1 |
Chhota Udaipur | 7 | 1 | 0 |
Dahod | 4 | 0 | 0 |
Dang | 0 | 0 | 0 |
Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
Gandhinagar | 17 | 11 | 2 |
Gir Somnath | 3 | 2 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Junagadh | 0 | 0 | 0 |
Kutch | 6 | 1 | 1 |
Kheda | 3 | 0 | 0 |
Mahisagar | 3 | 0 | 0 |
Mehsana | 7 | 2 | 0 |
Morbi | 1 | 0 | 0 |
Narmada | 12 | 0 | 0 |
Navsari | 1 | 0 | 0 |
Panchmahal | 11 | 0 | 2 |
Patan | 15 | 11 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Rajkot | 40 | 12 | 0 |
Sabarkantha | 3 | 2 | 0 |
Surat | 347 | 11 | 12 |
Surendranagar | 0 | 0 | 0 |
Tapi | 1 | 0 | 0 |
Vadodara | 194 | 8 | 7 |
Valsad | 3 | 0 | 0 |
TOTAL | 2178 | 139 | 90 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા