બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Kavan
Last Updated: 08:39 PM, 18 April 2020
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અમદાવાદમાં બહેરામ પુરા, ચાંદલોડિયા, દરિયાપુર,દાણીલીમડા, માણેકચોક, નવરંગપુર, મોટેરા, નિકોલ, સરસપુર, ગોમતીપુર, આસ્ટોડિયા,જમાલપુર, એલિસબ્રિજ તથા કુબેરનગરમાં કેસ નોંધાયા છે. વડોદરામાં આજે 3 કેસ જ નોઁધાયા છે. મહિસાગર 1 તથા ભાવનગરમાં 2 કેસ, સાબરકાંઠામાં 1, પંચમહાલ 1 આવ્યા નોંધાય છે. ત્યારે આજે રાજ્યમાં 5 મોત થયાં છે અને 5 સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 1376 કોરોના પોઝિટિવ છે.
નોંધનીય છે કે, આજે 10 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 93 લોકો સાજા થઇ જતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. ગત 24 કલાકમાં 2664 ટેસ્ટ કરાયા 277 પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 26102 ટેસ્ટ કરાયા છે.
ક્યાં વિસ્તારમાં આજે થયાં મોત
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે આજના દિવસના મોત અંગેની જાણકારી આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, આજે રાજ્યમાં 5 લોકોના મોત થયાં છે જેમાં ભાવનગરમાં 1, સુરતમાં 1, પંચમહાલમાં 1, ગાંધીનગરમાં 1 તથા આણંદમાં એક વ્યક્તિનું મોત થયું હતું
આજના નવા કેસ
અમદાવાદ- 96
વડોદરા- 3
ભાવનગર- 2
મહીસાગર- 1
સાબરકાંઠા- 1
પંચમહાલ- 1
આ માહિતી સાંજે 7.45 વાગ્યા સુધીની છે
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 861 | 27 | 25 |
Amreli | 0 | 0 | 0 |
Anand | 27 | 3 | 1 |
Aravalli | 1 | 0 | 1 |
Banaskantha | 8 | 0 | 0 |
Bharuch | 22 | 2 | 0 |
Bhavnagar | 30 | 10 | 4 |
Botad | 4 | 0 | 1 |
Chhota Udaipur | 6 | 0 | 0 |
Dahod | 2 | 0 | 0 |
Dang | 0 | 0 | 0 |
Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
Gandhinagar | 17 | 10 | 2 |
Gir Somnath | 2 | 1 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Junagadh | 0 | 0 | 0 |
Kutch | 4 | 0 | 1 |
Kheda | 3 | 0 | 0 |
Mahisagar | 2 | 0 | 0 |
Mehsana | 4 | 0 | 0 |
Morbi | 1 | 0 | 0 |
Narmada | 11 | 0 | 0 |
Navsari | 0 | 0 | 0 |
Panchmahal | 9 | 0 | 2 |
Patan | 15 | 11 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Rajkot | 30 | 9 | 0 |
Sabarkantha | 2 | 0 | 0 |
Surat | 156 | 10 | 7 |
Surendranagar | 0 | 0 | 0 |
Tapi | 0 | 0 | 0 |
Vadodara | 155 | 7 | 7 |
Valsad | 0 | 0 | 0 |
TOTAL | 1376 | 93 | 53 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા