બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Government to start one thousand khelo india centers with an aim to employ retired sportsmen of the country
Shalin
Last Updated: 04:37 PM, 12 December 2020
નિવૃત્ત ખેલાડીઓની મદદે હવે સરકાર આવી છે. ખેલ પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું છે કે, સરકાર નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને રોજગારી પૂરી પાડવા માટે દેશભરમાં ૧,૦૦૦ ખેલો ઈન્ડિયા કેન્દ્ર ખોલશે.
રિજિજુએ જણાવ્યું કે, અમે દેશમાં ૧,૦૦૦ ખેલો ઈન્ડિયા લઘુ કેન્દ્ર પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને રોજગારી મેળવવામાં અને દેશમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ કરવામાં મદદ મળી રહેશે.
જ્યારે કોઈ ખેલાડી મુસીબતમાં મૂકાય છે ત્યારે તેનાથી ભાવિ પેઢીઓ પણ નિરાશ થાય છે
સતત સંઘર્ષ કરી રહેલા ખેલાડીઓ અંગે તેમણે કહ્યું કે, જ્યારે કોઈ ખેલાડી મુસીબતમાં મૂકાય છે ત્યારે તેનાથી ભાવિ પેઢીઓ પણ નિરાશ થાય છે. સરકાર આ માટે ઘણી યોજનાઓ વિચારી રહી છે. ખેલાડીઓ અને લાભાર્થીઓ પાસે કોઈ પ્રકારના વિઘ્ન કે વિલંબ વગર સરકાર તરફથી મળનારી પુરસ્કાર રકમ, નાણાકીય સહયોગ પહોંચે તે માટે એક ફૂલપ્રૂફ યોજના બનાવવામાં આવી રહી છે.
રિજિજુએ આ પ્રસંગે તમામ પ્રતિષ્ઠિત કોર્પોરેટ હાઉસને પણ દેશમાં ખેલ પ્રેમી સમાજના નિર્માણમાં શક્ય હોય તે મદદ કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, સરકાર તમામ ખેલાડીઓનું ભવિષ્ય ઉજ્જવળ હોય તેવું ઈચ્છે છે, પણ આપણા દેશમાં હજુ ખેલજગતને પ્રેમ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. લોકોના પ્રયત્નો, લોકોની ભાગીદારીથી જ સરકાર તેનું આ લક્ષ્ય મેળવી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા