બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Good news for those who work more than 8 hours a day, the Modi government can make this big decision
Nirav
Last Updated: 07:16 PM, 31 December 2020
સરકારે 8 કલાકથી વધારે કામ કરવા પર હવે કર્મચારીઓને ઓવરટાઇમ આપવાની તૈયારીમાં છે. સરકારે નવા નિયમ હેઠળ નવો પ્લાન તૈયાર કરવાની છે. મિડીયા રિપોર્ટ અનુસાર સરકારી કામકાજના કલાક સિમીત કરવા પર વિચાર કરી રહી છે.
કામના કલાકને લઇને ચર્ચા
જો કર્મચારીઓ વધારે કલાકોનું કામ કરી રહ્યા છે તો તેમને ઓવરટાઈમ ગણીને તે રીતે પૈસા આપવામાં આવશે. મહત્વનું છે કે 2019માં સરકાર દ્વારા New Wage Code લાગુ કરાયું હતું જેમાં Working hours માટે 8 થી 12 કલાકની અવધિ રાખવાની વાત ફેલાઈ હતી ત્યારથી જ આ ભ્રમની સ્થિતિ છે જેને સ્પષ્ટ કરવા માટે સરકાર આ પગલું ભરી રહી હોવાની શક્યતા છે.
મહત્વનું છે કે 2019માં સરકારે નવો વેતન કોડ પાસ કર્યો હતો. જેમાં કામ કાજના કલાકોને લઇને કહેવામાં આવ્યું હતું કે આ 8 કલાક કે 12 કલાક હશે. ત્યારથી લઇને લોકોમાં ભ્રમની સ્થિતિ છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ખોટી ખબર હતી કે નવો શ્રમ કાયદો 12 કલાક કર્મચારી પાસે કામ કરાવવાની પરમિશન આપશે. આ ખોટી માન્યતાને લઇને સરકાર આ પગલુ લેવા જઇ રહી છે.
15થી 30 મિનીટ એક્ટ્રા કામને માનવામાં આવશે ઓવરટાઇમ
ફેક્ટ્રીઝ એક્ટ હેઠળ આવતી કંપનીઓ પોતાના ત્યાં કામ કરનારા કર્મચારીઓને 9 કલાકથી વધારે કામ કરાવે છે પરંતુ ઓવરટાઇમ આપતી નથી. કારણકે હાલની સ્થિતિમાં જો કોઇ મજૂર પોતાના કામના કલાકો બાદ 30 મિનીટથી વધુ કામ કરે છે તો તેને ઓવરટાઇમ માનવામાં આવતો નથી. જો કે નવા શ્રમ કાયદાઓ અનુસાર 15 મિનિટથી 30 મિનિટનું સમય પણ ઓવરટાઈમ માનવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા