બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Kavan
Last Updated: 10:59 PM, 10 October 2021
અચાનક બ્લાસ્ટ થવાની ઘટના બનતા આસપાના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા તો સમગ્ર વિસ્તારમાં દોડધામ પણ મચી જવા પામી હતી. જો કે, સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ કુલ 6 જેટલા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં મચી દોડધામ
ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે આગમાં 1 શખ્સ દાઝી જતા તેને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બ્લાસ્ટ સમયે કુલ 14 લોકો કામ કરી રહ્યા હતા, જેમાં બ્લાસ્ટ થતા જ બધા લોકો દોડ્યા હતા પરંતુ 13 લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા અને 45 વર્ષીય મન્સૂરી પારોહી નામના વ્યક્તિ આગને પગલે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે ખસેડવામાં આવ્યા હતા.
મોટી જાનહાની ટળી
ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ 21 જેટલા ગેસ સિલિન્ડર બહાર કાઢ્યા હતા. સમયસર પહોંચી જતાં આગ પર કાબૂ મેળવ્યો હતો, જો બધા જ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોત તો મોટી હોનારત સર્જાઈ હોત.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા