બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Kavan
Last Updated: 07:42 PM, 13 April 2020
નોંધનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ (corona) નાગરિકોને સ્વદેશ પરત લઈ જવા માટે બ્રિટિશ સરકારે પોતાના નાગરિકોને એરલિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે એક વિમાને ઉડાન ભરી હતી. જો કે, કેટલાક અમેરિકનોએ જવા નનૈયો ભણ્યો હતો.
આજે બપોરે 3.30 કલાકે લંડન જવા રવાના થયું વિમાન
આપને જણાવી દઇએ કે, આ આજે બપોરે 3.30 વાગ્યે બ્રિટિશ એરવેઝનું વિમાન પોતાના નાગરિકોને એરલિફ્ટ કરીને રવાના થયું. ત્રણ તબક્કામાં (corona) અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટ ટેકઓફ થવાની હતી, જે પૈકી એક ફ્લાઇટ આજે રવાના થઇ. જ્યારે હવે બીજી ફ્લાઇટ 15 એપ્રિલે ગુજરાતમાં ફસાયેલાં બ્રિટિશ નાગરિકોને લઈને ફ્લાઈટ લંડન જવા રવાના થશે. આ સાથે ત્રીજી ફ્લાઇટ 17 એપ્રિલે હૈદરાબાદ વાયા અમદાવાદ થઈને છેલ્લી ફ્લાઈટ લંડન જશે.
બ્રિટિશ ગર્વમેન્ટે પોતાના નાગરિકોને એરલિફ્ટ કર્યા
7 હજાર Corona ના દર્દીઓના આધાર પર જે દેશમાં ભારતથી ઓછી મોત થઈ છે, તે દેશમાં જર્મની, દક્ષિણ કોરિયા, ચીન, ફ્રાંસ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતમાં જ્યારે Corona નો આંકડો 7 હજાર હતો તો, મોતની સંખ્યા 249 હતી. જ્યારે કે, Corona ને કારણે જર્મનીમાં 7 હજાર કેસની સામે માત્ર 13 લોકના જ મોત થયા છે અને દક્ષિણ કોરિયામાં આ આંકડો 54 પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા