બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Effect of food poisoning in a wedding near Mangrol: The system ran simultaneously causing the health of more than 30 people to deteriorate.
Kishor
Last Updated: 11:44 PM, 10 February 2023
જુનાગઢના માંગરોળ નજીકના કુકસવાડા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં એક સાથે ૩૦ થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગની અસર થયાનું સામે આવ્યું છે હાલ તો તમામ લોકોને ચોરવાડની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોચી તમામલોકોના સેમ્પલ લેવાની કામગીરી કરી રહી છે. હજૂ સુધી ફૂડ પોઝનીંગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે તંત્રના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ આદરી દેવામાં આવ્યો છે.
આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી
મહત્વનું છે કે હાલ લગ્નસરાની સિઝનને પગલે ઠેર ઠેર ભોજન સમારોહના આયોજન થઈ રહ્યા છે. ત્યારે જમણવારમાં સમસ્યાને લઈને ફૂડ પોઈઝનિંગ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે જેમાં ખાસ કરીને જો ફૂટબોઈઝનીંગ થાય તો પ્રાથમીક ઉપાય સ્વરૂપે સફરજન વિનેગરમાં મેટાબોલિઝમ રેટને વધારવાનુ તત્વ હોય છે. ખાલી પેટે તેનુ સેવન કરવાથી તે ખરાબ બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. ઉપરાંત તુલસીનું સેવન કરવું જોઈએ. જેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો સુક્ષ્મ જીવો સામે લડે છે. તુલસીનુ સેવન તમે ઘણી રીતે કરી શકો છો. એક કટોરી દહીંમા તુલસીના પાંદડા, મરી અને થોડુ મીઠુ નાંખીને પણ ખાઇ શકો છો. પાણી કે ચા માં તુલસીના પાન નાખીને પણ પી શકો છો.
દહીં ખાવું જોઈએ
દહીં એક પ્રકારનુ એન્ટીબાયોટિક છે. તેમાં થોડુ મીઠુ નાંખીને ખાવાથી પેટમાં રાહત થાય છે. પેટની કોઇ પણ સમસ્યા હોય ત્યારે ભુખ્યા રહીને માભ દહીં કે છાશ લેવામાં આવે તો ધીમે ધીમે પેટ સરખુ થવા લાગે છે.
લસણ ખાવ
લસણમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. તમે ખાલી પેટે લસણની કાચી કળીઓ પાણી સાથે ખાઇ શકો છો. તેનાથી પેટની કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે. તમારો મેટાબોલિક રેટ પણ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા