બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ધર્મ / Do this on the day of Vijaya Ekadashi to please Lord Vishnu, get rid of financial crisis, get desired fruits
Vishal Dave
Last Updated: 07:35 PM, 4 March 2024
વિજયા એકાદશીનું વ્રત 6 માર્ચ 2024ના રોજ છે. પદ્મ પુરાણ અનુસાર વિજયા એકાદશી વિજયની કામના માટે રાખવામાં આવે છે. શ્રી રામે ત્રેતાયુગમાં પણ આ વ્રત રાખ્યું હતું, જેના પરિણામે અધર્મ પર ધર્મનો વિજય થયો હતો.
આ તિથિ વિશ્વના રક્ષક શ્રી હરિને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને પાઠ કરવા ઉપરાંત ભોજન પણ અર્પણ કરો. એવું કહેવાય છે કે વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરવાથી બધા પાપોનો નાશ થાય છે, આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અને મનવાંછિત ફળ મળે છે.
આ પ્રસાદ છે ભગવાન વિષ્ણુને પ્રિય
ખીર
વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુને દૂધ, માખણ, કેસર અને ડ્રાયફ્રૂટ્સથી બનેલી ખીર અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ કારણે દેવી લક્ષ્મી સાધક પર કૃપા કરે છે. ઘરમાં ધન વધે છે. ગરીબીનો નાશ થાય છે. ધ્યાનમાં રાખો કે આ દિવસે ચોખાની ખીર ન બનાવવી, એકાદશી પર ચોખા ખાવા અને બનાવવાની મનાઈ છે.
કેળા
જો કે શ્રી હરિને તમામ પ્રકારના ફળ અર્પણ કરવામાં આવે છે, પરંતુ તેમને કેળું વધુ પ્રિય છે.વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેળું અર્પણ કરવાથી કુંડળીમાં ગુરુ દોષ દૂર થાય છે. લગ્નજીવનમાં આવતા અવરોધો સમાપ્ત થાય છે.
ગોળ અને ચણાની દાળ
મોક્ષ મેળવવા માટે વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુને ચણાની દાળ ચઢાવો. એવું કહેવાય છે કે આનાથી બધી સમસ્યાઓનો અંત આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને મૃત્યુ પછી નરકની યાતનાઓ સહન કરવી પડતી નથી.
પંચામૃત
વિજયા એકાદશી પર દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે પંચામૃત ચઢાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આરોગ્ય સારુ રહે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
તુલસીપાન વિના શ્રી હરિ ભોજન સ્વીકારતા નથી
એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં જે પણ મીઠાઈઓ ચઢાવવામાં આવે છે, તેમાં તુલસીના પાન અવશ્ય ચઢાવો. આ વિના શ્રી હરિ ભોજન સ્વીકારતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા