બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Dhirendra Shastri's big statement about Navratri and Lovejehad

અંબાજી / ગરબામાં એન્ટ્રી માટે માથે તિલક અને ગંગાજળનું આચમન જરૂરી', નવરાત્રી તથા લવજેહાદને લઇ ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Vishal Khamar

Last Updated: 03:46 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધામધૂમથી લોકો નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બાગેશ્વર ધામનાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી બનાસકાંઠાનાં અંબાજી ખાતે નવરાત્રીનાં પ્રથમ દિવસે બે દિવસીય કથાનું આયોજન કર્યું હતું. તેમજ અમદાવાદમાં પણ બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીની સ્પેશ્યલ કથા કરવામાં આવશે.

  • યાત્રાધામ અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 
  • ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજક પ્રવીણ કોટની પત્રકાર પરિષદ
  • ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા કરશે પગપાળા યાત્રા

અંબાજીમાં કથા બાદ બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમજ આયોજક પ્રવીણ કોટક દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા તેઓ પગપાળા યાત્રા કરશે. 

મારી અરજી માં અંબા એ સ્વીકારી - ધીરેન્દ્ર શાસ્ત્રી
યાત્રાધામ અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજક પ્રવિણ કોટક દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સનાતન એજ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. તેમજ ધીરેન્દ્ર શાસ્તીર ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા પગપાળા યાત્રા કરશે. મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે. મારી અરજીમાં અંબાએ સ્વીકારી છે. 

ગરબામાં ગૌ મૂત્ર તેમજ ગંગાજળ પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ - ધીરેન્દ્ર શાસ્ત્રી
હાલ રાજ્યમાં વધતા જતા લવ જિહાદનાં કિસ્સાઓને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, લવ જિહાદ સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યું છે. તેમજ નવરાત્રીમાં ગરબામાં આવનાર મુસ્લિમ યુવકો પર પ્રહાર કર્યો હતો. ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ કરે. તેમજ ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ