બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devsingh Maliwal of Mahisagar took a decision to not cut his beard and hair for the Ram temple.

આસ્થા / અયોધ્યામાં નરસંહાર જોઈ મહીસાગરના કાર સેવકે લીધી હતી મક્કમ ટેક, 35 વર્ષના સંકલ્પનો આવશે અંત

Dinesh

Last Updated: 03:57 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahisagar news: લુણાવાડાના ઝરખવાડા ગામના વતની દેવસિંગભાઈ માલીવાલ જ્યારે કારસેવક બનીને અયોધ્યા 1990માં ગયા હતા ત્યારે દાઢી અને વાળ નહી કાપવાનો સંકલ્પ લીધો હતો

  • અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
  • કારસેવકનો પ્રેરણાદાયક સંકલ્પ
  • દેવસિંગભાઈ કારસેવક તરીકે ગયા હતા અયોધ્યા


અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે મહીસાગરના કારસેવકનો એક પ્રેરણાદાયક સંકલ્પ પુરો થશે. લુણાવાડાના ઝરખવાડા ગામના વતની દેવસિંગભાઈ માલીવાલ જ્યારે કારસેવક બનીને અયોધ્યા 1990માં ગયા હતા ત્યારે ત્યાનો નરસંહાર જોઈને તેમણે એક સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ જાય ત્યાસુધી તેઓ પોતાના વાળ દાઢી નહિ કાઢે. 

અયોધ્યામાં લીધો સંકલ્પ
જ્યારે હવે પ્રાણપ્રતિષ્ઠાનુ કામ આ જ મહિનાની 22 જાન્યુઆરીએ થવાનુ હોવાથી તેઓ અયોધ્યા જઈને વાળઅને દાઢી કઢાવશે. આ ભગીરથ કાર્યમાં જોડાવાને લઈને આજે તેમના વિસ્તારમાં અક્ષત વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પ્રાણ જાય પણ વચન ના જાયે ને ખરા અર્થમાં સાબિત કર્યું મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઝરખવાડા ગામના વાતની દેવસિંગભાઈ માલીવાડે પોતાના જીવન ના 35થી વધુ વર્ષે રામભક્તિ અને રામને સમર્પિત કર્યા હોય તેમ 1990માં કારસેવકો સાથે 35 વર્ષની ઉંમરે અયોધ્યા ગયા હતા. તેમની સાથે આજુબાજુ ગામના ચાર યુવાનો તેમજ નંદુમહારાજ તેમજ કોઠારીબંધુ સાથે હતા. 

વાંચવા જેવું: BIG NEWS : ગર્ભગૃહમાં કઈ મૂર્તિ, કોણે બનાવી, કેટલું વજન? પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તમામ જાણકારી

'પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી દાઢી અને વાળ નહી કાપે'
જ્યાં તેઓ 10 દિવસ જેલવાસ કર્યો ત્યાંના દર્શ્યો જોઈ તેમણે ભગવાનનું ઘર બનશે ત્યારે હું અયોધ્યા આવીશ અને મારી દાઢી મૂછ ઉતારીશ તેવી પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાન રામ દરેક લોકોના હદયમાં વસે છે. ત્યારે 35થી વધુ વર્ષોનો સંઘર્ષ કર્યા બાદ હવે આ પ્રતીક્ષા પૂર્ણ થતા જાણે યુવાની જેવો ફરી ઉત્સાહ હોય તેમ હવે ઘરે ઘરે જઈ અક્ષત અને પત્રીકા વિતરણ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણનો આંનદ તેમના મુખ અને ગામમાં જોવા મળી રહ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ