બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Despite COVID restrictions, women in large numbers gathered at Navapura village in Sanand, Ahmedabad

Video / અમદાવાદમાં બાધા માટે હજારોની ભીડ : પોલીસે કરી કડક કાર્યવાહી, સરપંચ સહિત આટલાની ધરપકડ

Parth

Last Updated: 01:16 PM, 5 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમમાં કોરોના વાયરસના નિયમોના લીરેલેરા ઉડાવવામાં આવ્યા છે.

  • કોરોનાને હરાવવા આંધળી દોટ
  • લોકો બાધાનો સહારો લઈ રહ્યા છે
  • બળિયાદેવની પૂજામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા

હજારોની સંખ્યામાં લોકો માસ્ક અને સામાજિક અંતર વગર એકઠા થયા

એક તરફ જ્યાં ગુજરાતની જનતા કોરોના વાયરસના કારણે પીડાઈ રહી છે તથા લોકોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આસ્થાના નામે કોરોના વાયરસના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. 

સાણંદના નિધરાડ અને નવાપુરામાં લોકોએ જળયાત્રા કાઢી હતી

કોરોના વાયરસને હરાવવા માટે લોકોમાં અંધશ્રદ્ધા વધી રહી છે. કોરોના વાયરસને દૂર કરવા માટે ગામના લોકોએ બળિયાદેવની બાધા રાખી હતી. એવામાં સાણંદના નિધરાડ અને નવાપુરા ગામના લોકોએ બળિયાદેવની બાધા માટે જળયાત્રા કાઢી હતી. આ જળયાત્રામાં ડીજેના તાલ સાથે સેંકડોની સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. 

ગ્રામ્ય વિસ્તારમાં લોકો બાધા રાખી રહ્યા છે

પૂજા વિધિમાં સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો અને સામાજિક અંતરનું પણ ભંગ કરવામાં આવ્યો હતો. ગામના લોકોએ માસ્ક પણ પહેર્યું હતું નહીં. એવામાં આ કાર્યક્રમનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

23 લોકોની ધરપકડ કરવામાં આવી 

અમદાવાદના ગ્રામ્યના DYSPએ આપેલ જાણકારી અનુસાર કોરોના વાયરસના નિયમોનો ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરપંચ સહિત 23 લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. 

ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ