બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / delhi corona 8593 new cases in last 24 hours 85 deaths
Dharmishtha
Last Updated: 08:50 AM, 12 November 2020
દિલ્હી હાલમાં પ્રદૂષણ અને કોરોના એમ બે સંકટ સામે લડી રહ્યું છે. દિલ્હીમાં હવા ઝેરી હોવાની સાથે કોરોનાના મામલાઓએ પણ રેકોર્ડ તુટી રહ્યા છે. રોજના દાખલ થતા કોરોનાના કેસની સાથે સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. જેણે ચિંતામાં વધારો કર્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા સાડા ચાર લાખની પાર છે. જ્યારે 7228 લોકોના મોત નિપજ્યા છે.
ઓક્ટોબરમાં 1124 લોકોના મોત થયા
ઉલ્લેનીય છે કે દિલ્હીમાં 1 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી 581 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. જ્યારે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી દિલ્હીમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાના આંકડા 1124 હતા. સપ્ટેમ્બર મહિનામાં ઓક્ટોબરની સરખામણીએ કેટલીક ઓછી મોત હતી. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં 917 લોકોના કોરોનાને લીધે જીવ ગયા છે. સપ્ટેમ્બરની સરખામણીએ ઓગસ્ટમાં કોરોનાથી થનારા મોતના આંકડા પણ ઓછા હતા. દિલ્હીમાં 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કોરોનાથી 458 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં શું છે સ્થિતિ
સંક્રમણનો દર -13.4 ટકા
રિકવરી રેટ -89.16 ટકા
સક્રિય દર્દીઓનો દર 9-26 ટકા
કોરોના ડેથ રેટ 1.57 ટકા
હોમ આઈસોલેશન 24,435
અત્યાર સુધીના કુલ ટેસ્ટ - 52,62,045
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા