બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અમદાવાદ / Cut cards in Gujarat Congress? Gyasuddin and Imran Khedawala said Shaktisingh should stay away from some people, know what happened Dakho
Vishal Khamar
Last Updated: 06:17 PM, 23 June 2023
દિલ્લીમાં કોંગ્રેસની બેઠક બાદ આંતરિક વિખવાદ વકર્યો છે. કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસની હાર થઈ ત્યારે આત્મમંથનની જરૂર છે. તેમજ લોકોને ગમતા ચહેરાઓને પ્રતિનિધિત્ય આપવું જોઈએ. જો નહિ આપો ત્યાં સુધી પક્ષ સાથે લોકો નહિ જોડાય. મજબૂત લોકોને પાર્ટીમાં સ્થાન ન મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. મને જનતા પૂછે છે કે ઈમરાન ખેડાવાળાને પ્રતિનિધિ મંડળમાં સ્થાન કેમ નથી. AIMIM ને ગુજરાતમાંથી દૂર કરવાનું કામ અમે કર્યું છે. નવા પ્રમુખે તેમની વિવેક બૃદ્ધિથી કામ કરવાની જરૂર છે. તમામ ધર્મ જ્ઞાતિને કોંગ્રેસમાં પૂરતું મહત્ન આપવું જોઈએ. શક્તિસિંહે કેટલાક લોકોથી દૂર રહેવાની જરૂર છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનાં જ કાર્યકરો કોંગ્રેસની ધોળ ખોદી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે પ્રદેશ પ્રમુખની નવીન નિમણૂંક કરી. તેમજ નવીન કોંગ્રેસ પ્રમુખની નિમણૂંક બાદ દિલ્હી ખાતે સીનીયર નેતાઓ સાથે મીટીંગ પણ બોલાવવામાં આવી હતી. ત્યારે ગત રોજ ગ્યુસુદ્દીન શેખ દ્વારા સોશ્યિલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી હતી.
@Imran_khedawala pic.twitter.com/moZfiEa3Vh
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) June 23, 2023
પક્ષને સમર્પિત થઈ 24 કલાક કામ કરતા કોઈ ચહેરો કેમ દેખાતા નથી?:ગ્યાસુદ્દીન શેખ
આજે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પોતાનાં લેટર પેડ પર શક્તિસિંહને સંબોધીને લખ્યું છે કે ગઈકાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગનાં ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ અમોને ઘણા લોકોનાં ફોન આવ્યા. ત્યાર પક્ષને સમર્પિત થઈ 24 કલાક કામ કરતા કોઈ ચહેરો કેમ દેખાતા નથી? તેમજ અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતું દુઃખ સાથે કહેવું પડે છે કે શિસ્ત બદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓનાં હિતમાં રજૂઆત કરવામાં આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષનાં હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાંચા આપવા મજબૂર થવું પડે છે.
ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષને ગેરમાર્ગે દોરે છેઃ ગ્યાસુદ્દીન શેખ
તેમજ વધુમાં તેઓએ લખ્યું હતું કે, પક્ષનાં અમુક નેતાઓ ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષ અને મોવડી મંડળને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે 24 કલાક કોંગ્રેસની વિચારધારા મુજબ કામગીરી કરતા સમક્ષ કાર્યકર્તા અને આગેવાનોની અવગણનાં કરી સમાજ અને લોકોમાં એવો મેસેજ પહોંચાડવાની કોશિશ કરે છે છે આપના સમાજનાં આગેવાનનું કોંગ્રેસ પક્ષમાં કોઈ જ મહત્વ નથી. ત્યારે આ મેસેજ ખૂબ જ ગંભીર બાબત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા