બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / વડોદરા / coronavirus in Gujarat migrant workers pay ticket said vadodara collector shalini agrawal
Gayatri
Last Updated: 05:21 PM, 5 May 2020
ગુજરાત સરકાર શ્રમિકો પાસેથી ભાડુ વસૂલી રહી છે. આ એવા લોકો છે જેમની પાસે છેલ્લા દોઢ મહિનાથી કોઈ જ કામ નથી. મોટાભાગના લોકો રોજ ઉપર કામ કરનારા શ્રમિકો છે. અચાનક લોકડાઉન જાહેર થવાને પગલે દોઢ મહિનાથી ફસાયેલા પરપ્રાંતિયોને કેન્દ્ર સરકારે જ્યારે પોત પોતાના વતન વાપસી માટેની હામી ભણી ત્યારે કેન્ટ્રને પણ ખ્યાન નહીં હોય કે પીવા પાણી અને ખાવા અનાજ ખુટી પડેલ આ લોકો પાસે ટિકિટ ભાડાના પૈસા ક્યાંથી હશે?
તમામ બિન ગુજરાતીઓને ટ્રેન અને બસ મારફત વતન મોકલાયા
વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે VTV સાથેની વાતચીતમાં કબૂલ્યું છે કે, સરકારી ગાઈડલાઈન મુજબ શ્રમિકો પાસેથી ટિકિટ વસૂલવામાં આવે છે. રાજ્ય સરકારે બિન ગુજરાતીઓને વતન પરત જવા માટે વ્યવસ્થા કરી છે. ત્યારે વડોદરામાંથી પણ બિન ગુજરાતીઓને વતન પરત મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. આ સમગ્ર મામલે વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે VTV સાથે વાત કરી હતી અને વડોદરામાં ફસાયેલા બિન ગુજરાતીઓને વતન પરત મોકલવા મામલે નિવેદન આપ્યું હતું. શાલિની અગ્રવાલે કહ્યું કે,વડોદરામાંથી અત્યાર સુધી 10,887 લોકોને વતન મોકલવામાં આવ્યા છે . તમામ બિન ગુજરાતીઓને ટ્રેન અને બસ મારફત વતન મોકલાયા છે.
શ્રમિક સ્પે. ટ્રેન દ્વારા યુપી મોકલાયા
મામલતદાર લોકોને જવાબદાર આપવામાં આવી છે. જેમની યાદી અને ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી કલેક્ટ આ માહિતી નોડેલ અધિકારીને મોકલે છે જે ગુજરાત સરકાર યુપી સરકાર કે અન્ય રાજ્ય સરકારને મોકલે છે મંજુરી બાદ તેમને અન્ય રાજ્યમાં મોકલવામાં આવી રહી છે. વડોદરા સિટિ અને જિલ્લામાંથી યુપીના 1120 અને શ્રમિકોને પરમદિવસે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા હતા.
ઓનલાઈન મંજૂરી મળે તેમ તેમને મોકલવામાં આવે છે.
રેલવે અને સરકારની ગાઈડલાઈન છે એ મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. બસ, મિનિ બસ, શ્રમિક ટ્રેન અને ખાનગી વાહનોમાં ગયા છે. ઓનલાઈન મંજૂરી મળે અને રોડપરથી મંજૂરી મળે તો તેમને તુરંત મોકલી દેવામાં આવે છે. સરકારી ગાઈડલાઈન મુજબ ટિકિટ ભાડુ વસુલવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા