બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat 2500 up corona positive case reported Today said Jayanti ravi
Gayatri
Last Updated: 11:09 AM, 23 April 2020
ગાંધીનગર ખાતે આરોગ્યવિભાગની પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોના વાયરસના નવા આંકડા આજથી દિવસમાં એક જ વખત સાંજે 6 વાગ્યે આપવામાં આવશે.
3000 લોકોના કરાયા ટેસ્ટ
કોરોના વાયરસના રોજના 3000 ટેસ્ટ કરીશું. 2500 રેન્ડમ લઈશુ અને 500 ટેસ્ટ જે એડમિટેડ છે તેમને 2 વખત ચેક કરવા પડતા હોય છે એટલે તેમને ટેસ્ટ કરીશું. મૃત્યુ એવા લોકોના જ થાય છે જેમને પહેલેથી કોઈ બિમારી હોય.
આ લોકોએ બહાર ન નીકળવું
પત્રકારોએ ઉઠાવ્યા સવાલ
હવે કેમ માહિતી એક જ વાર આપવાની ? શું સરકાર કંઈ છુપાવી રહી છે?
આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિએ આપ્યો જવાબ
આરોગ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે આજે મોટી જાહેરાત કરી છે. આજથી કોરોના પોઝિટિવ કેસ અને મોતના આંકડા સાંજે જ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી સવાર અને સાંજે આંકડા આપવામાં આવતા હતા. આ ઉપરાંત જયંતિ રવિએ કહ્યું કે આંકડા છુપાવવાનો કોઈ પ્રયાસ નથી થઈ રહ્યો. આંકડામાં વિસંગતતા થતી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મોત વિશે કહ્યુ કે ઘભરાવા જેવું નથી
સાથે જ મોત મામલે જયંતિ રવિએ જણાવ્યું કે અત્યાર સુધી જે પણ મોત થયા છે. તેમાંથી 60 લોકોને ગંભીર બીમારી હતી. જેમાં ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય તેવા દર્દીના મોત ઝડપથી થઈ રહ્યા છે. જયંતિ રવિએ જણાવ્યું કે દરરોજ 3 હજાર ટેસ્ટ થાય છે. અને તેમાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં. જયંતિ રવિએ કહ્યું કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે રિકવરી ઝડપથી નથી થઈ રહી. વધુમાં કહ્યું કે તમામ પરિવારો પોતાના ઘરમાં રહેતા વૃદ્ધ અને નાના બાળકોને વધુ સાચવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા