બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Hiren
Last Updated: 09:39 PM, 18 March 2020
કોરોના વાયરસને લઇને બગદાણામાં પ્રથમવાર ભોજનશાળા બંધ કરવામાં આવી છે. ભોજપશાળાની સાથે ધર્મશાળા અને ચા વિભાગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ વિશ્વમાં કોરોના વાયરસના ફેલાવો ઝડપથી થઇ રહ્યો છે જેને લઇને સરકારની જાહેર સુચના અંતર્ગત ગુરૂઆશ્રમ બગદાણા ટ્રસ્ટની ભોજનશાળા, ધર્મશાળા, ચા વિભાગ આ તમામ વિભાગોને તારીખ 18 માર્ચથી લઇને 31 માર્ચ સુધી સદંતર બંધ રહેશે. જેની બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોકે ધાર્મિક આસ્થાને ધ્યાને રાખી દર્શનાર્થીઓએ દર્શન કરીને નિકળી જવાનું રહેશે.
ગીરના રામપરા ખાતે આયોજિત ભાગવત કથાનું આયોજન મૌકૂફ
કનકેશ્વરી દેવીની ભાગવત કથાનું આયોજન હાલ મૌકૂફ રખાયું છે. કોરોનાના જોખમ વચ્ચે ભાગવત કથા મૌકૂફ રાખવા નિર્ણય છે. 24 માર્ચથી પહેલી એપ્રીલ સુધી કથાનું આયોજન કરાયુ હતુ. રૂપલ માંના પાટોત્સવ નિમિત્તે કથાનું આયોજન કરાયુ હતું. કનકેશ્વરી દેવી, મુક્તાનંદ બાપુ, દેવી ભાગવત આયોજન સમિતિએ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની જાહેર કરેલી ગાઈડ લાઈનનો અમલ કરશે. પાટોત્સવ દરમિયાન ડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મૌકૂફ રખાયા છે. આગામી દિવસમાં માં રૂપલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ નવી તારીખ કરશે. મહત્વનું છે કે, મોરારી બાપુની રામકથા પણ હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા