બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અમદાવાદ / Controversy over AMCs showing of Gandhijis three monkeys along with the fourth monkey
Kishor
Last Updated: 11:28 PM, 26 June 2023
ગાંધીજી કરોડો ભારતીયોના આદર્શ અને પૂજનીય છે. સત્યનો સંદેશો પ્રસરાવતા જેના ત્રણ વાનરોથી પણ તમામ લોકો જાણકાર હશે ત્યારે તાજેતરમાં અમદાવાદમા ત્રણ નહિ પરંતુ ચોથા વાંદરાનો ઉમેરો કરતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જાેકે સાંકેતિક રીતે આંખ કાન અને મોં બંધ રાખતા વાનર બાદ ચોથો વાનર મોબાઈલા હોવાનો ચિત્ર ઊભું કરાતા વિવાદ જાગ્યો છે. અમદાવાદ શહેરમાં AMC દ્રારા અન્ડરપાસમાં એક પેઇન્ટિંગ કરવામાં આવી છે. મકરબા અંડરપાસમાં સ્વચ્છતા સર્વેક્ષણ અતર્ગત પેઇન્ટિંગમાં ચોથો વાંદરાએ ભારે વિવાદ જાગાવ્યો છે.
પેઈન્ટિંગમાં ચોથા કપિરાજ મોબાઈલ લઈને બેઠેલા જોવા મળ્યા
અત્યાર સુધી ગાંધીજીના 3 વાનર વિષે આપણે સાંભળ્યુ છે. પરંતુ અમદાવાદના એક પેઈન્ટિંગમાં ગાંધીજીના 3 વાનરની જગ્યાએ એક વધુ વાનરનો ઉમેરો કરી દેવામાં આવ્યો છે. ગાંધીજીના ત્રણ વાનરો ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહી અને ખરાબ બોલવું નહીનો સંદેશો આપતા હતા, પરંતુ હવે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ વધતા ચોથા વાનરને હાથમાં મોબાઈલ લઈને દર્શાવાયો છે. આ પેઈન્ટિંગ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મકરબા અંડર પાસની દિવાર પર બનાવાયું છે. જોકે આ પેઈન્ટિંગને લઈને લોકોના અલગ-અલગ મત પણ જોવા મળ્યા હતા.
પેઈન્ટિંગને જોઈ મોબાઈલ વાપરવો કે નહીં તે અંગે ચર્ચા
જોકે આ પેઈન્ટિંગમાં ચોથો વાનર શું કહેવા માગે છે તે સમજવું ખુબ મુશ્કેલ છે. કારણ કે, તેના હાથમાં મોબાઈલ તો પકડાવી દીધો છે. પરંતુ તેના વધુ પડતા ઉપયોગને અટકાવવા માટે શું કરવું તેવો કોઈ સંદેશ નથી. જેને લઈને પણ હાલ આ ચાર વાનરનું પેઈન્ટિંગ ચર્ચામાં છે.ચોથા વાનરના સંદેશને લઈને અસમંજસ છે.મોબાઇલ લેવો જોઇએ કે ન લેવો જોઇએ ? તે મામલો સ્પષ્ટ ન કરાતા AMC મોબાઈલ વાપરવાને પ્રોત્સાહન આપે છે?કપિરાજ સાથે મોબાઈલ હોવાથી AMCએ મોબાઈલ વાપરવા પ્રોત્સાહન આપતું હોય તેવી ચર્ચા અને તેવા ભાવ સાથે વિરોધ ઉઠી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા