બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Megha
Last Updated: 11:37 AM, 4 July 2023
ખરાબ લાઈફસ્ટાઈલ કારણે લોકોને આજે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઓછું ખાધા પછી પણ જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે અથવા 30 વર્ષની ઉંમરે 50 વર્ષ જેવા દેખાવવા લાગ્યા છો તો સમજી લો કે તમે થાઈરોઈડના શિકાર બની ગયા છો. પુરૂષો કરતાં સ્ત્રીઓમાં 10 ગણી વધુ થાઈરોઈડની ફરિયાદ હોય છે. થાઇરોઇડ એક મહત્વપૂર્ણ ગ્રંથિ છે, જે વ્યક્તિની ગરદનની સામે સ્થિત છે. તે શરીરની વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે ઘણા હોર્મોન્સ ઉત્પન્ન કરવા ઉપરાંત માનવ શરીરની વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓમાં મદદ કરે છે.
થાઇરોઇડમાં ધાણાના બીજનું પાણી અમૃત સમાન
જો કે જ્યારે હોર્મોન ઉત્પાદનમાં અસંતુલન હોય ત્યારે થાઇરોઇડ ગ્રંથિ સમસ્યાઓનો સામનો કરી શકે છે. થાઇરોઇડ અસંતુલન બે પ્રકારના હોય છે, હાઇપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ. વિટામીન B-12 ની ઉણપ, આયોડીનનું વધુ પડતું સેવન, ગ્રંથિમાં કેન્સરની વૃદ્ધિ, ગ્રંથિની બળતરાને કારણે આ સ્થિતિ ઊભી થઈ શકે છે. થાઇરોઇડ માટે ધાણાના બીજનું પાણીને અમૃત ગણવામાં આવે છે. ચાલો જોઈએ આ પણઇ કેવી રીતે તૈયાર કરવું અને તેના ફાયદા શું છે.
ધાણાનું પાણી પીવાના ફાયદા
નિષ્ણાતો કહે છે કે ધાણાનું પાણી થાઈરોઈડના દર્દીઓ માટે અમૃત સમાન છે. તે ડાયાબિટીસ , કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, અપચો, હોર્મોનલ અસંતુલન, એસિડિટી અને અતિશય તરસ જેવા ઘણા લાઈફસ્ટાઈલ રોગો માટે આયુર્વેદિક ડિટોક્સ તરીકે પણ સારી રીતે કામ કરે છે. જો કે લોકો નિયમિતપણે થાઈરોઈડ ઘટાડવા માટે દવાઓ લેતા હોય છે , પરંતુ થાઈરોઈડના બંને પ્રકારના અસંતુલનની સારવાર ધાણાના પાણીથી કરી શકાય છે.
થાઇરોઇડ માટે કોથમીરનું પાણી કેવી રીતે બનાવવું
ધાણાનું પાણી બનાવવા માટે 1 ચમચી કોથમીરને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. તે ઠંડું થયા પછી તેને ગાળીને પી જાઓ. તમને જણાવી દઈએ કે આ તમારા મેટાબોલિઝમને ખૂબ જ ઝડપથી વધારે છે.
દરરોજ સવારે થાઇરોઇડનું પાણી પીવાથી માત્ર થાઇરોઇડના લક્ષણોમાં ઘટાડો થતો નથી પરંતુ એકંદર આરોગ્યને પણ પ્રોત્સાહન મળે છે. ધાણાની ઓર્ગેનિક પ્રકૃતિને કારણે તમે વધુ સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવ કરશો. કોથમીરનું પાણી પીવાથી તમને તાજગીનો અહેસાસ તો થશે જ પરંતુ તેનાથી થાઈરોઈડ સહિતની અનેક બીમારીઓ પણ દૂર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા