બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / centre writes states to follow test track treat
ParthB
Last Updated: 01:07 PM, 19 June 2021
કોરોના ન ફેલાય તે માટે દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે
છેલ્લા ઘણા દિવસથી દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને કોરોનાની બીજી લહેર ઘટતી હોય તેવું જણાઈ રહ્યું છે. એક્સપર્ટ લોકોનું કહેવું છે કે ભારતમાં ત્રીજી લહેર નહીં આવે તે વાતને ટાળી દેવી ન જોઈએ. કોરોનાના કેસ ઘટતા હવે ઘણા રાજ્યોએ લોકડાઉન હટાવી લીધું છે. પણ ઘણા રાજ્યોમાં હજી આંશિક લોકડાઉન જાહેર કરેલું છે. પણ સરકારે કહ્યું છે કે લોકોને આપેલી ઢીલના કારણે ક્યાંક આપણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ના આપીએ. ત્રીજી લહેરના તકેદારીના ભાગ રૂપે હવે કેન્દ્રએ રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યા છે કે કોરોના ન ફેલાય તે માટે દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેકસીનેશન અટેલે કે 3T અને V ફોર્મ્યુલાને લાગુ કરવાનો રહેશે
આ બાબતે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના સચિવોને ચિઠ્ઠી લખી છે કે દરેક રાજ્યએ આ માટે 3T+V ફોર્મ્યુલા લાગુ કરવો પડશે. આ પત્રમાં લખ્યું છે કે લોકોને આપેલ છૂટછાટ આપતા સમયે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેકસીનેશન અટેલે કે 3T અને V ફોર્મ્યુલાને લાગુ કરવાનો રહેશે. રાજ્યોને આપેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના દરેક પ્રોટોકોલનું ધ્યાન રાખે, જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવી રાખવું, બંધ જગ્યાઓમાં વેન્ટિલેશન રાખવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, હાથ ધોવા. કારણકે ઘણી જગ્યાઓ પર છૂટછાટ મળતા લોકો હવે શાકમાર્કેટમાં અને બીજી ઘણી બધી જગ્યાઓ પર ભીડ જોવા મળી રહી છે અને કોરોનાના નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું.
કેન્દ્ર દ્વારા જાહેર કરેલ નિયમો પર યોગ્ય પગલાં લેવા
સાથે જ સરકારે કહ્યું છે કે કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા હોય પણ કોરોના ટેસ્ટની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના ફેરફાર થવા જોઈએ નહીં. કારણકે સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે એક્ટિવ કેસની સંખ્યામાં અને વધતાં કે ઘટતા કેસોના આંકડામાં સતત નજર રાખવી પડશે. જો કોઈ પણ વિસ્તારમાં વધુ પ્રમાણમાં સંક્રમણ ફેલાતું જણાય તો કેન્દ્ર દ્વારા જાહેર કરેલ નિયમો પર યોગ્ય પગલાં લેવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા