બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Ronak
Last Updated: 02:01 PM, 18 February 2022
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે આરોપીઓને સજા આપી દેવામાં આવી છે. જેથી જે પણ લોકો આ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બન્યા હતા તેમના પરિવારને છેક આજે ન્યાય મળ્યો છે. અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એક માતાએ તેનો 14 વર્ષનો બાળક બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યો હતો. જેમણે આજે મહત્વનું નિવેદન આપ્યું છે.
પુત્ર ગુમાવનાર માતાનું મોટું નિવેદન
14 વર્ષના બાળકને ગુમાવનાર માતાએ કહ્યું કે તેને આજે પણ તેના દિકરાની દરેક ક્ષણો યાદ છે. તેમના દિકરાનું નામ અંકિત મોદી હતું. દોષીતોને સજા મળ્યા બાદ આજે માતાએ કહ્યું કે દિકરાને ગુમાવાનું દુખ દોષિતોની માતાને આજે ખબર પડશે.
14 વર્ષે ન્યાય મળતા સંતોષ વ્યક્ત કર્યો
અમદાવાદમાં રહેતા જવસંતભાઈનું પણ બ્લાસ્ટમાં અવસાન થયું હતું. જેમા તેઓ પીડિતોને સિવિલમાં મદદ કરવા ગયા હતા તે સમયે તેમનું અવસાન થયું હતું. આજે તેમના પરિવાર સાથે પણ VTV દ્વારા વાતચીત કરવામાં આવી. જેમા તેમના પરિવારને પણ 14 વર્ષે ન્યાય મળતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
પોલીસની કામગીરીને વડોદરાના નાગરીકોએ બીરદાવી
બીજી તરફ આજે વડોદરાના નાગરીકો દ્વારા પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા વડોદરાના નાગરીકોએ કહ્યું કે નિર્દોષોનો જીવ લેનાર નરાધમોને ફાંસીની સજા એક દાખલારૂપ છે. સાથેજ વડોદરાના નાગરીકોએ પોલીસની કામગીરીને પણ વધાવી હતી. વધું તેમણે કહ્યું કે કોર્ટના ચુકાદાથી હવે દેશ વિરોધી પ્રવૃત્તિઓ હવે અટકશે.
સગર્ભા મહિલાનું થયું હતું મોત
જે સમયે બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યારે મોડાસાના એક દંપત્તિએ પણ જીવ ગુમાવ્યો હતો. જેમા બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર તબીબ પત્ની સગર્ભા હતી. પોતાના પુત્ર અને પુત્રવધુને ગુમાવનાર પિતાને કોર્ટના નિર્ણથી ઘણો સંતોષ છે. સાથેજ પીડિત પિતાએ પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી અને બ્લાસ્ટના પીડિતોને 14 વર્ષે ન્યાય મળતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા