બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ધર્મ / blue sapphire gemstone blue sapphire benefits blue sapphire advantages and disadvantages
Premal
Last Updated: 05:54 PM, 29 August 2022
રત્ન શાસ્ત્રમાં અમુક રત્નો છે ખૂબ શક્તિશાળી
રત્ન વિજ્ઞાનમાં રત્નો અંગે ઘણી મહત્વપૂર્ણ વાત લખવામાં આવી છે. અહીં 9 રત્નોની સાથે 84 ઉપરત્નોનો પણ ઉલ્લેખ મળે છે. આ નવરત્નોનો સંબંધ કોઈના કોઈ ગ્રહ સાથે હોય છે. જેમ કે માણસનો ગ્રહો સાથે હોય છે. કોઈની કુંડળીમાં ગ્રહ નબળો હોય તો રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી મનુષ્યના જીવનમાં ખાસ્સો પ્રભાવ પણ દેખાય છે. રત્ન શાસ્ત્રમાં અમુક રત્નોને ખૂબ શક્તિશાળી માનવામાં આવ્યાં છે. જેમાંથી એક નીલમ છે. જેનો સંબંધ શનિદેવ સાથે હોવાનુ મનાય છે.
શનિ ગ્રહ સાથે છે સંબંધ
રત્નોનો સીધો પ્રભાવ માણસના જીવન સાથે હોય છે. રત્નોને ધારણ કરવાથી ગ્રહોનુ શુભત્વ પ્રાપ્ત થાય છે. આ સાથે વ્યક્તિને અન્ય લાભ પણ થાય છે. નીલમને ખૂબ શક્તિશાળી રત્ન માનવામાં આવ્યો છે. નીલમનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. જો કોઈની કુંડળીમાં શનિ ગ્રહ નબળો છે તો એવી સ્થિતિમાં નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
આ રાશિના જાતકો કરે ધારણ
નીલમને અંગ્રેજીમાં બ્લૂ સેફાયર કહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નીલમ રત્નને વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. તો કોઈની કુંડળીમાં શનિ કેન્દ્રનો સ્વામી છે તો પણ નીલમ પહેરી શકે છે. આ સાથે શનિદેવ ઉચ્ચના છે તો પણ નીલમ પહેરી શકાય છે.
આ રાશિના જાતકો ન ધારણ કરે
મેષ, વૃશ્વિક અને સિંહ રાશિના જાતકોને નીલમ ધારણ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિઓને શનિનો શત્રુ માનવામાં આવે છે. જો કે, શનિ જો પાંચમા, નવમા અને દશમા ભાવમાં ઉચ્ચમાં બિરાજમાન છે તો નીલમ પહેરી શકાય છે. એવામાં નીલમ ધારણ કરતા પહેલા કોઈ જાણકાર શખ્સ પાસેથી સલાહ અવશ્ય લેવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા