બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / At least 515 Covid 19 doctors have lost their lives says IMA

કોરોના સંકટ / દેશમાં કોરોનાથી થયેલા ડૉક્ટરોના મોતનો આંકડો ચોંકાવનારો, કોવિડ દર્દીઓની કરતા હતા સારવાર

Hiren

Last Updated: 05:55 PM, 2 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMA અધ્યક્ષ ડૉ. રાજન શર્માના જણાવ્યા અનુસાર દેશભરમાં તેમની 1746 શાખાઓ છે. જેના દ્વારા જાણ થઇ છે કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસથી દેશમાં 515 ડૉક્ટર્સના મોત થઇ ચૂક્યા છે. આ તમામ એલોપેથના ડૉક્ટર હતા.

  • કોરોનાથી અવસાન થયેલા ડૉક્ટર્સનું IMAએ લીસ્ટ જાહેર કર્યું 
  • અત્યાર સુધી દેશમાં 515 ડોક્ટર્સના કોરોનાથી મૃત્યુ 
  • કોરોનાથી ડૉક્ટરનો મૃત્યુદર ચિંતાજનક બાબત 

IMA ડેટાબેઝ અનુસાર દેશમાં ડૉક્ટર અને દર્દીઓનો દર 1:194 છે. જે ડૉક્ટરોના કોરોના વાયરસથી મોત થયા છે, તેમાં 201 તો 60-70 વર્ષની ઉંમરના હતા. આ સિવાય 171 ડૉક્ટર 50-60 વર્ષની ઉંમરના અને 18 ડૉક્ટર 35 વર્ષથી ઓછી ઉંમરના હતા.

ત્યારે બીજી તરફ ડ્યૂટી દરમિયાન કેટલા ડૉક્ટરની કોરોનાના કારણે મોત થયા, આનો આંકડો સરકારની પાસે પણ નથી. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ પણ હાલમાં જ સંસદમાં કહ્યું હતું કે, જાહેર સ્વાસ્થ્ય અને હોસ્પિટલ રાજ્યો અંતર્ગત આવે છે, આના માટે કેન્દ્ર આ પ્રકારના કોઇ પણ ડેટાબેઝને ન રાખતી. જેમાં માત્ર તેમનો રેકૉર્ડ મળી શકે છે, જેમણે સરકારની વીમા યોજના હેઠળ વળતર મળ્યું છે.

ત્યારે ડેટાબેઝ પર IMA અધ્યક્ષએ કહ્યું કેન્દ્ર પોતાની જવાબદારીથી કેવી રીતે ભાગી શકે છે. આ કેવી રીતે સંભવ છે કે કેન્દ્રીય અધિકારીઓ એક ડેટાબેઝને બનાવી નથી રાખી શકતા, જ્યારે તેમને RT-PCR ટેસ્ટના માધ્યમથી કોવિડન 19નો ટેસ્ટ માટે આધારકાર્ડની જરૂરિયાત હોય છે. ત્યારે શું મુશ્કેલી છે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ