બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Manisha Jogi
Last Updated: 11:52 AM, 4 August 2023
હિંદુ ધર્મમાં દાન કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જે વ્યક્તિને ખરેખર જરૂર હોય તેવી વ્યક્તિને જ દાન કરવું જોઈએ, નહીંતર દાનનું કોઈ મહત્ત્વ રહેતુ નથી. દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. શાસ્ત્રોમાં અનેક વસ્તુઓનો ઉલ્લેખ છે, જેનું દાન ના કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી દુર્ભાગ્ય અને કંગાળી આવે છે.
સાવરણી-
સાવરણીનું દાન ના કરવું જોઈએ. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે અને ઘરમાંથી જતા રહે છે. જેના કારણે ઘરમાં બરકત આવતી નથી અને વ્યક્તિ પાઈ પાઈનો મોહતાજ થઈ જાય છે.
લક્ષ્મી માતાની મૂર્તિ-
લક્ષ્મી માતાની મૂર્તિનું દાન ના કરવું જોઈએ. અનેક લોકો ચાંદીના સિક્કા પર અંકિત લક્ષ્મી ગણેશનું દાન કરે છે. આ પ્રકારે ના કરવું જોઈએ, જે લક્ષ્મી માતાને વિદાય આપી હોય તેવું ગણાય છે. જે સિક્કા પર લક્ષ્મી માતાની તસવીર ના હોય તે સિક્કાનું દાન કરી શકાય છે.
નવા કપડાં-
જે લોકોની કુંડળીમાં ગુરુ સપ્તમ સ્થાન પર હોય તે લોકોએ નવા કપડાંનું દાન ના કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી વ્યક્તિના સુખ પર અસર થાય છે.
અન્ન દાન-
અન્ન દાનથી મોટું કોઈ દાન નથી. આ પ્રકારે કરવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે. ઘરનું વધેલુ અને વાસી ભોજનનું દાન ના કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી પાપમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં લક્ષ્મી વધુ સમય સુધી રહેતી નથી.
ધાર્મિક પુસ્તકનું દાન
જે લોકોને ધર્મમાં રૂચિ ના હોય તે લોકોને ધાર્મિક પુસ્તકનું દાન ના કરવું જોઈએ. નાસ્તિક વ્યક્તિને ધાર્મિક પુસ્તકનું દાન કરવાથી તે વ્યક્તિ અપમાન સાથે તે પુસ્તક ગમે ત્યાં મુકી દેશે. જેના કારણે પાપમાં વધારો થવા લાગશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા