બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / astrology donating these things brings bad luck in life blessings go away from home

Astro Tips / દાન કરવું ખૂબ સારું પણ ખાસ પરિસ્થિતિમાં આ 5 વસ્તુઓનું ન કરવું જોઈએ દાન, જીવનમાં આવી જાય છે દુર્ભાગ્ય

Manisha Jogi

Last Updated: 11:52 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાન કરવાના નિયમો: દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. શાસ્ત્રોમાં અનેક વસ્તુઓનો ઉલ્લેખ છે, જેનું દાન કરવાથી દુર્ભાગ્ય અને કંગાળી આવે છે.

  • દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે
  • કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં દુર્ભાગ્ય અને કંગાળી આવે છે
  • બિલ્કુલ પણ ના કરશો આ વસ્તુઓનું દાન

હિંદુ ધર્મમાં દાન કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જે વ્યક્તિને ખરેખર જરૂર હોય તેવી વ્યક્તિને જ દાન કરવું જોઈએ, નહીંતર દાનનું કોઈ મહત્ત્વ રહેતુ નથી. દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. શાસ્ત્રોમાં અનેક વસ્તુઓનો ઉલ્લેખ છે, જેનું દાન ના કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી દુર્ભાગ્ય અને કંગાળી આવે છે. 

સાવરણી-
સાવરણીનું દાન ના કરવું જોઈએ. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે અને ઘરમાંથી જતા રહે છે. જેના કારણે ઘરમાં બરકત આવતી નથી અને વ્યક્તિ પાઈ પાઈનો મોહતાજ થઈ જાય છે. 

લક્ષ્મી માતાની મૂર્તિ-
લક્ષ્મી માતાની મૂર્તિનું દાન ના કરવું જોઈએ. અનેક લોકો ચાંદીના સિક્કા પર અંકિત લક્ષ્મી ગણેશનું દાન કરે છે. આ પ્રકારે ના કરવું જોઈએ, જે લક્ષ્મી માતાને વિદાય આપી હોય તેવું ગણાય છે. જે સિક્કા પર લક્ષ્મી માતાની તસવીર ના હોય તે સિક્કાનું દાન કરી શકાય છે. 

નવા કપડાં-
જે લોકોની કુંડળીમાં ગુરુ સપ્તમ સ્થાન પર હોય તે લોકોએ નવા કપડાંનું દાન ના કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી વ્યક્તિના સુખ પર અસર થાય છે. 

અન્ન દાન- 
અન્ન દાનથી મોટું કોઈ દાન નથી. આ પ્રકારે કરવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે. ઘરનું વધેલુ અને વાસી ભોજનનું દાન ના કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી પાપમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં લક્ષ્મી વધુ સમય સુધી રહેતી નથી. 

ધાર્મિક પુસ્તકનું દાન
જે લોકોને ધર્મમાં રૂચિ ના હોય તે લોકોને ધાર્મિક પુસ્તકનું દાન ના કરવું જોઈએ. નાસ્તિક વ્યક્તિને ધાર્મિક પુસ્તકનું દાન કરવાથી તે વ્યક્તિ અપમાન સાથે તે પુસ્તક ગમે ત્યાં મુકી દેશે. જેના કારણે પાપમાં વધારો થવા લાગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ