બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Another major railway accident in 16 months, know where and how train accidents have occurred so far
Priyakant
Last Updated: 10:38 AM, 3 June 2023
ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે ત્રણ ટ્રેનો અથડાતા મોટી દુર્ઘટના બની હતી. અહીં SMVB-હાવડા એક્સપ્રેસ (12864), કોરોમંડલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન બહનાગા સ્ટેશન પાસે અથડાઈ હતી. વિગતો મુજબ સૌથી પહેલા હાવડા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી પછી માલ ટ્રેન કોરોમંડલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા હતા. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. કોરોમંડલ એક્સપ્રેસ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના હાવડા સ્ટેશન અને તમિલનાડુમાં ચેન્નાઈ વચ્ચે ચાલે છે.
ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલ અકસ્માતમાં 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. 7 બોગી સંપૂર્ણપણે પલટી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, બોગીની અંદર ઘણા લોકો ફસાયેલા છે. જાણો દેશમાં ક્યારે અને કેટલી વાર મોટી ટ્રેન અકસ્માતો થયા છે. અગાઉ, 14 જાન્યુઆરી, 2022 ના રોજ, પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ડોમોહાની પાસે એક અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. રાજસ્થાનના બિકાનેરથી આસામના ગુવાહાટી જઈ રહેલી બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ત્યારબાદ 34 મહિના પછી ટ્રેન દુર્ઘટના બની. હવે 16 મહિના પછી એટલે કે જૂન 2023માં વધુ એક રેલ દુર્ઘટના સામે આવી છે.
ઓડિશા ટ્રેન અકસ્માત
ઓડિશાના બાલાસોર જિલ્લાના બહનાગા સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક ટ્રેન અકસ્માત થયો હતો.અહીં કોરોમંડલ એક્સપ્રેસ (12841) અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 50 લોકોના મોત થયા હતા. જ્યારે 350થી વધુ લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે, કોરોમંડલ એક્સપ્રેસની 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના ઘણા ડબ્બા ગુડ્સ ટ્રેન પર ચઢી ગયા હતા. આ ટ્રેન પશ્ચિમ બંગાળના શાલીમારથી ચેન્નાઈ સેન્ટ્રલ જઈ રહી હતી. ટ્રેન 200 કિમી પછી અકસ્માતનો ભોગ બની હતી.
ટ્રેનો એકબીજા સાથે અથડાતા આ ચોથો અકસ્માત
માર્ચ 2019 પછી ટ્રેન અકસ્માતમાં મૃત્યુ વર્ષ 2022માં દેશમાં 34 મહિના પછી એક ટ્રેન અકસ્માત થયો છે, જેમાં કોઈનું મોત થયું છે. આ પહેલા 22 માર્ચ, 2019ના રોજ ટ્રેન અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. 12 ફેબ્રુઆરી, 2021ના રોજ તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 22 માર્ચ 2019 પછી એવો કોઈ ટ્રેન અકસ્માત નથી થયો જેમાં કોઈનું મોત થયું હોય.
આ પહેલા કેટલી વખત રેલ્વે અકસ્માતો થયા?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા