બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Vishal Khamar
Last Updated: 11:51 AM, 21 April 2024
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીમાં ઘટાડો નોંધાયો છે. તેમજ મોટાભાગનાં શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં રાહત મળી હતી. રાજ્યમાં વલ્લભ વિદ્યાનગર સૌથી વધુ તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું હતું. હજી બે દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે. બે દિવસ બાદ 3 ડિગ્રી જેટલું તાપમાન વધતા ગરમીમાં વધારો થશે.
ત્રણ દિવસમાં 4.6 ડિગ્રી પારો ગગડ્યો
રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતા લોકોએ રાહત અનુભવી હતી. અમદાવાદ શહેરમાં ત્રણ દિવસમાં 4.6 ડિગ્રી પારો ગગડ્યો હતો. શનિવારે મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું.
તાપમાનનો પારો ગગડતા લોકોએ રાહત અનુભવી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યભરમાં તાપમાનનો પારો ઉંચકાશે અને 26 મી સુધીમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જશે. હવામાન વિભાગ દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે. તેમજ ગુજરાતમાં ત્રણ દિવસ અગાઉ કાળઝાળ ગરમીનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવે તાપમાનનો પારો ગગડતા તેમજ ઠંડો પવન ફૂંકાતા લોકોએ રાહત અનુભવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા