બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Manisha Jogi
Last Updated: 03:39 PM, 9 August 2023
આ વર્ષે 16 ઓગસ્ટ બુધવારના રોજ અધિક માસની અમાસ છે. અધિક માસની કૃષ્ણ પક્ષની અમાસ 15 ઓગસ્ટના રોજ બપોરે 12:42 વાગ્યાથી શરૂ થશે અને 16 ઓગસ્ટના રોજ બપોરે 03:07 વાગ્યા સુધી રહેશે. ત્યાર પછી શ્રાવણ મહિનો શરૂ થશે. ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે પિતૃઓ પૃથ્વી લોક પર આવે છે અને વંશ પાસેથી તૃપ્ત થવાની આશા રાખે છે. જે લોકો તર્પણ, પિંડદાન અથવા શ્રાદ્ધ કરતા નથી, તે લોકોથી પિતૃઓ નારાજ થઈ જાય અને પિતૃદોષ લાગે છે. પિતૃઓને ખુશ કરવા માટે અધિક માસની અમાસના દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓને તર્પણ કરો. પિતૃઓ માટે તર્પણની શું વિધિ હોય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
પિતૃઓ માટે તર્પણ વિધિ
અધિક માસની અમાસનું મહત્ત્વ
અધિક માસના આધિપતિ દેવ ભગવાન વિષ્ણુ છે, જે તમામ લોકોને મોક્ષ પ્રદાન કરે છે. અમાસના દિવસે પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. તે માટે અધિક માસની અમાસનું ખાસ મહત્ત્વ છે. અધિક માસના અમાસના દિવસે પિતૃઓના નામ પર પૂજા પાઠ અને દાન કરો તથા ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યાર પછી ભગવાન વિષ્ણુને પિતૃઓને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરો જેથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ લાગતો નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા