બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / aaditya thackeray files pil in hight court in sushant singh rajput death case
Arohi
Last Updated: 02:32 PM, 19 October 2023
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરનાર જનહિત અરજી પર કોઈ પણ આદેશ આપતા પહેલા તેમનો પક્ષ સાંભળવાની માંગ કરતા શિવસેના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
વકીલ રાહુલ અરોટેના માધ્યમથી 13 ઓક્ટોબરે દાખલ કરેલી અરજીમાં આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે જનહિત અરજીની સુનાવણી યોગ્ય નથી કારણ કે મામલાની તપાસ પહેલાથી જ રાજ્ય મશીનરી દ્વારા કરવામાં આવી રહી છે. 20 ઓક્ટોબરે આ મામલે સુનાવણી કરવામાં આવી શકે છે.
આદિત્ય ઠાકરેની અરજી
આ વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રી કોર્ટ એન્ડ હાઈ કોર્ટ લિટિગેન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રાશિદ ખાન પઠાના માધ્યમથી દાખલ જનહિત અરજીમાં સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનની રહસ્યમય મોતના સંબંધમાં આદિત્ય ઠાકરેની તત્કાલ ધરપકડ અને કસ્ટડીમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી.
જનહિત અરજી પર હાઈકોર્ટમાં હજુ સુધી કોઈ સુનાવણી નથી થઈ। આ મામલામાં ઠાકરેના વકીલ અરોટે કહ્યું, "અમે એક હસ્તક્ષેપ અરજી દાખલ કરી જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આદેશ જાહેર કરતા પહેલા તેને સાંભળવો જોઈએ. અમે કહ્યું કે જનહિત અરજી સુનાવણી યોગ્ય નથી કારણ કે સુશાંત સિંહ રાજપૂત મામલાની તપાસ પહેલાથી જ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા