બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 09:33 PM, 2 July 2023
રાજ્યમાં ઠેર ઠેર વરસાદે તાંડવ મચાવ્યો છે તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને ઘમરોળ્યા છે. ત્યારે ભાવનગરમાં સ્થાનિક નદીઓ પૂર આવ્યું છે તેમજ ચેકડેમો છલોછલ ભરાયા છે. ભારે વરસાદના કારણે ભાવનગરના તળાજાના કામરોલ નજીક કાર પાણીમાં તણાઈ હતી અને જે કારમાં સવાર પાંચ લોકો તણાયા હતા જેમાંથી 3 લોકોના ડૂબવાથી મોત થયા છે.
બે મહિલા અને 1 બાળક મૃત્યું
ભાવનગરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ધસમસતું પાણી વહી રહ્યું છે જેના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તળાજાના જૂની કામરોળ નજીક વાહન ચાલકે ધસમસતા પાણીમાં કાર નાખતા કારમાં સવાર પાંચ લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા તેવી પ્રાથમિક માહિતી છે. જેમાં ડૂબી જતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે અને ત્રણેય વ્યક્તિઓ તળાજા તાલુકાના પાવઠી ગામના વતની હતાં.
તળાજા તાલુકાના પાવઠી ગામના વતની
આ ત્રણ વ્યક્તિઓમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે તેમજ આ પાવઠી ગામના કુલ પાંચ વ્યક્તિઓ જૂની કામરોલ ગામે દાદાના દર્શને ગયા હતા. નદીમાં અકસ્માતમાં ડૂબી જતા પાંચમાંથી ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમનું સારવાર દરમિયાન જ મોત થયું છે. જે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે તેમજ પરિજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા