જાહેરાત / YES બેંકના સંકટની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો આવો નિર્ણય

yes bank crisis press conference nirmala sitharaman

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના યસ બેંક પર પ્રતિબંધની કાર્યવાહી બાદ ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે, સરકાર દ્વારા દરેક ખાતાધારકોને નાણા સુરક્ષિત રહેવાનો ભરોસો આપવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને કારણે કહેવામાં આવ્યું હતું કે, યસ બેંક દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. બેંકે જોખમ ભરેલા નિર્ણયો લીધા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ