કથા / કૈલાશ પર્વત ઉઠાવનાર રાવણ કેમ સીતા માતાના સ્વયંવરમાં ધનુષ હલાવી પણ નહોતો શક્યો?

Why Ravana, who climbed Mount Kailash, could not even wave a bow in Sita Mata's swayamvar

દસ માથાવાળા રાવણને વેદોનું જ્ઞાન હતુ માટે તેને અત્યંત વિદ્વાન માનવામાં આવતો હતો. તેનામાં અપાર શક્તિ હતી, સાહસ હતું. તેણે શિવનું નિવાસસ્થાન કૈલાશ પર્વતને ઉઠાવી લીધો હતો પરંતુ તે શીવજીનું ધનુષ સીતાના સ્વયંવરમાં નહોતા ઉઠાવી શક્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ