ભારત વાસીઓ માટે જે ધરતી પરનું સ્વર્ગ છે તેવા જમ્મુ-કશ્મીરમાં ફરી હલચલ વધી ગઈ છે.. સરકારે લશ્કર અને અર્ધલશ્કરી દળોની તૈનાતી તો કશ્મીરમાં વધારી જ દીધી પરંતુ હવે જે નિર્ણયો લેવામાં આવ્યા તે આંચકાજનક નથી પરંતુ સૂચક જરૂર છે. સરકારે અમરનાથ યાત્રીઓને પરત ફરવા એડવાઈઝરી જારી કરી દીધી છે અને સુરક્ષા એજન્સીઓની ઉચ્ચસ્તરીય બેઠકો પણ થઈ ચૂકી છે.. અહીં એટલુ જ કહીશું કે શાહજહાંએ જેને ધરતી પરનું સ્વર્ગ કહ્યું તે કશ્મીરમાં સાચા અર્થમાં માહોલ સુધરશે ખરો.. આ જ વિષય પર છે આજનું મહામંથન