INDvsNZ / વન ડેમાં કારમી હાર બાદ હવે ટેસ્ટ મેચમાં બદલો લેવા તૈયાર ટીમ ઈન્ડિયા પરંતુ આ કારણથી વધી રહ્યું છે કોહલીનું ટેન્શન

Who will be opener in test match against new zealand after rohit sharma's injury

ભારતીય ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડનાં પ્રવાસે છે. વન ડે સીરીઝમાં કારમા પરાજય બાદ હવે ટેસ્ટ સીરીઝમાં ભારત પાસે બદલો લેવાનો મોકો છે. વન ડે સીરીઝમાં હારનું એકમાત્ર કારણ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન હતું. ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી ઈજાના કારણે ટીમથી બહાર છે. જેથી ટેસ્ટમાં ઓપનિંગ કોની સાથે કરાવવી તે કોહલીની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ