મહામંથન / દેશભક્તિને દિલમાં કયારે ઉતારીશું ?

ભારત પ્રજાસત્તાક બન્યું તેને 7 દાયકા વીતી ચૂક્યા છે. સવાલ એ છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રએ સાચા અર્થમાં લોકતંત્રને પચાવ્યું છે ખરુ. ભારતમાં દેશપ્રેમ નથી એવુ નથી પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ તે કંઈક વધારે જ જોવા મળે છે. પરંતુ એવુ ન થઈ શકે કે આ દેશપ્રેમ સાચા અર્થમાં વરસો વરસ સદાકાળ ટકી રહે. વિનમ્રતા સાથે સવાલ એ કરવો છે કે દેશભક્તિને આપણે દિલમાં કયારે ઉતારીશું. આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ