Why ne kaho Bye / પૂજા બાદ ફૂલોનું શું કરવું? ભૂલથી પણ આ કામ ન કરતા

પૂજા-અર્ચના કે પછી કોઇ ધાર્મિક વિધી દરમિયાન આપણે ફુલનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આ વિધી પૂર્ણ થયાં બાદ તેને નદીમાં કે તળાવમાં પધરાવી દઇએ છીએ તો સવાલ એવો થાય કે ફુલ આપણે ધાર્મિક વિધીમાં કેમ ઉપયોગમાં લઈએ છીએ અને વિધી પૂર્ણ થયાં બાદ ફુલનું શું કરવું જોઇએ? આવા અનેક સવાલોના જવાબ માટે...જુઓ Why ne kaho Bye with Ami Modi સાથે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ