ભ્રષ્ટાચાર / સરકારી આવાસ યોજના એટલે શું મોતનો કૂવો?, પંચમહાલમાં મકાન પડતાં કુલ 3ના મોત

What is the government housing scheme? A well of death? A total of 3 deaths due to building collapse in Panchmahal

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા મહેરબાન થયા છે, જો કે ઇન્દ્રદેવ હદથી વધુ મહેરબાન થાય ત્યારે સામાન્ય માનવોના જીવન અને તેના સપનાઓ કડડભૂસ થતાં હોય છે, કઇંક આવી જ ઘટના હાલમાં પંચમહાલ જિલ્લામાં બનવા પામી હતી, જેમાં પાલ્લી ગામમાં એક મકાન વધુ  વરસાદમાં પડી જતાં કુલ 3 માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ