જળસંકટ / ભર ઉનાળે ખેતરો ઉજ્જડ, 625 કરોડનાં ખર્ચે પણ બનાસકાંઠાનાં ડેમો જળવિહોણાં

Water Problem In Banaskantha, Dantiwada, Mukteshwar and Sipu Dam Empty

બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત છે. પરંતુ ચાલુ વર્ષે નહિવત વરસાદ થતાં જિલ્લાની જીવાદોરી જેવા સિપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ ખાલી થઈ ગયાં છે. જેથી ખેડૂતો નહેર આધારિત ખેતી કરી શકતા નથી. ડેમની આસપાસનાં વિસ્તારોમાં પણ પાણીનાં તળ નીચે જતાં ખેતી થઈ શકે તેમ નથી. પરિણામે ખેડૂતોનાં ખેતરો પાણી વિના ઉજ્જડ બની ગયાં છે. સરકારે ડેમ ભરવાની યોજના હેઠળ રૂ.625 કરોડનાં ખર્ચે ચાંગા નર્મદા કેનાલમાં પાઇપલાઇન નાખી દાંતીવાડા અને સિપુ ડેમ ભરવાની યોજના બનાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ