બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Shyam
Last Updated: 08:41 PM, 14 July 2021
હવે વાત કરવી છે વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગની. કારણ કે, જે કોરોના કાળમાં સંતાનોએ પોતાના માતા-પિતાની સેવા કરવી જોઈએ. તેમનું રક્ષણ કરવું જોઈએ તે સંતાનોએ માતા-પિતાને વદ્ધાશ્રમનો રસ્તો બતાવ્યો છે. તેમાં પણ ગુજરાતમાં કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમો ફુલ થઈ ગયા છે. માત્ર બીજી લહેરમાં જ 200 ટકા સુધીનો વધારો થયો છે. ત્યારે શું છે વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની વધતી સંખ્યા પાછળના મુખ્ય કારણ જુઓ આ રિપોર્ટમાં..
કોરોના કાળમાં સમાજની વરવી વાસ્તવિક્તા સામે આવી છે. કોરોના કાળમાં વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યામાં વધારો થયો છે. સંતાનોને માતા-પિતાને ઘરે રાખવા પોષાતું નથી. જેને કારણે વૃદ્ધાશ્રમમાં ઇન્કવાયરી માટેના કોલમાં વધારો થયો છે. વૃદ્ધાશ્રમમાં દૈનિક 50 જેટલા ઇન્કવાયરી કોલ આવે છે. કોરોનાથી લોકોની આવકને મોટો ફટકો પડ્યો છે. વૃદ્ધાશ્રમમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યાં છે. અમદાવાદમાં અંદાજે 30 વૃદ્વાશ્રમો આવેલા છે. તમામ વૃદ્વાશ્રમો હાલમાં હાઉસફૂલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા