જ્યારે ભારતીય ટીમ માટે રવિ શાસ્ત્રીએ કોચનું પદ સાંભળ્યું ત્યારથી જ ભારતીય ટીમ કોઈ મોટી જીત મેળવી જ શકી નથી.
આ જોડી જ ઈંગ્લેન્ડ સામે પરફોર્મ કરવાની છે
હંમેશા મહત્વની ટુર્નામેંટમાં નિષ્ફળ રહી છે
રાહુલ દ્રવિડને કોચ બનાવવાની માંગ
આ જોડી જ ઈંગ્લેન્ડ સામે પરફોર્મ કરવાની છે
જ્યારથી ભારતીય ક્રિકેટ ટીમ World Test Championshipમાં ન્યુઝીલેન્ડ સામે હારીને આવી છે ત્યારથી જ સતત લોકો એવું કહી રહ્યા છે કે હવે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જગ્યાએ હવે કોઈ નવી જોડીને ભારતીય ટીમની જવાબદારી સોંપવામાં આવે. આ જોડી જ ઈંગ્લેન્ડ સામે પરફોર્મ કરવાની છે.
હંમેશા મહત્વની ટુર્નામેંટમાં નિષ્ફળ રહી છે
રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડી હંમેશા મહત્વની ટુર્નામેંટમાં નિષ્ફળ રહી છે. જ્યારે ભારતીય ટીમ માટે રવિ શાસ્ત્રીએ કોચનું પદ સાંભળ્યું ત્યારથી જ ભારતીય ટીમ કોઈ મોટી જીત મેળવી જ શકી નથી. આ બધા વચ્ચે ઓસ્ટ્રેલીયા સામે ટીમે પહેલીવાર બે ટેસ્ટ સીરિઝ જીતી હતી. ઘણા લોકો એવી પણ વાતો કહી રહ્યા છે કે હવે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા હોવો જોઈએ. કારણકે રોહિત શર્માએ જ્યારે પણ કેપ્ટનશીપ સંભાળી છે ત્યારે પરિણામ ઘણા સારા આવ્યા છે. કારણકે આઇપીએલમાં પાંચ ટ્રોફી મળી છે ત્યારે કેપ્ટન રોહિત શર્મા રહી ચૂક્યો છે. સાથે જ રોહિતે જ્યારે પણ કેપ્ટનશીપ સંભાળી છે ત્યારે ભારતની જીત જ થઈ છે.
રાહુલ દ્રવિડને કોચ બનાવવાની માંગ
જ્યારથી ભારતીય ક્રિકેટ ટીમ World Test Championshipમાં ન્યુઝીલેન્ડ સામે હારીને આવી છે ત્યારથી જ સતત લોકો એવું કહી રહ્યા છે કે હવે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જગ્યાએ હવે કોઈ નવી જોડીને ભારતીય ટીમની જવાબદારી સોંપવામાં આવે. હવે રવિ શાસ્ત્રીને આ પદ પરથી હટાવી તેની જગ્યાએ રાહુલ દ્રવિડને કોચ બનાવવાની માંગ કરી રહ્યા છે. લોકો અલગ અલગ રીતે રવિ શાસ્ત્રીને ટ્રોલ પણ કરી રહ્યા છે.