બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Politics / vijayadashami rss chief mohan bhagwat said says we dont want a culture that widens the divide
Dharmishtha
Last Updated: 10:33 AM, 15 October 2021
આ વર્ષ અમારી સ્વાધીનતાનું 75મું વર્ષ છે- ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્યાદશમીના અવસર પર સ્વયંસેવકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે દેશને તોડવા નહીં પણ જોડવાની સંસ્કૃતિનું પુરજોર સમર્થન કર્યુ. ભાગવતે કહ્યું કે આ વર્ષ અમારી સ્વાધીનતાનું 75મું વર્ષ છે 15 ઓગસ્ટ 1947એ આપણે સ્વતંત્ર થયા. આપણે આપણા દેશનું સૂત્ર દેશને આગળ ચલાવવા માટે સ્વયંના હાથમાં લીધુ. સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ આપણી યાત્રાનો પ્રારંભ બિંદુ હતો. આપણે આ સ્વાધીનતા રાતોરાત નથી મેળવી.
તેમણે કહ્યું કે સ્વતંત્ર ભારતનું ચિત્ર કેવું હોય તેની ભારતની પરંપરા અનુસાર સમાન કલ્પનાઓ મનમાં લઈ દેશના તમામ સેક્ટરથી તમામ જાતિવર્ગોથી નીકળેલા વીરોના તપસ્યા ત્યાગ અને બલિદાનના હિમાલય ઉભા કર્યા.
Population policy should be considered once again, the policy should be made for the next 50 years, and it should be implemented equally, population imbalance has become a problem: RSS chief Mohan Bhagwat pic.twitter.com/CNu52Bb5Lf
— ANI (@ANI) October 15, 2021
ભાગવતે દેશને તોડવા નહીં પણ જોડવાની સંસ્કૃતિનું પુરજોર સમર્થન કર્યુ
સરસંઘચાલકે કહ્યું સમાજની આત્મીયતા તથા સમતા આધારિત રચનાઓ ઈચ્છનારા તમામ પ્રયાસો કરવા પડ્યા. સામાજિક સમરસતાના વાતાવરણના નિર્માણ કરવાનું કાર્ય સંઘના સ્વયંસેવક સામાજિક સમરસતા ગતિવિધિઓના માધ્યમથી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે એવી સંસ્કૃતિ નથી ઈચ્છતા જ વિભાજનને વધારે બલ્કે તે સંસ્કૃતિના સમર્થક છીએ જે રાષ્ટ્રને એક સાથે બાંધે અને પ્રેમને વધારે... એટલા માટે જન્મદિવસ, તહેવાર જેવા વિશેષ પ્રસંગ એક સાથે મનાવવામાં આવવા જોઈએ.
ભાગવતે OTT પર સરકારને આપી સલાહ
ભાગવતે કહ્યું કે સ્વાધીનતાથી સ્વતંત્રતા સુધી અમારી સફર હજું પુરી નથી થઈ. દુનિયામાં એવા તત્વ છે જેના માટે ભારત પ્રગતિ અને એક સન્માનિત સ્થિતિમાં તેમનું ઉદય તેમના સ્વાર્થો માટે હાનિકારક છે. તેમણે કહ્યું કે આ વર્ષે શ્રી અરવિંદોની 150મી જયંતી છે. તેમણે અમારા સ્વના આધાર પર ભારત નિર્માણ પર વિસ્તારથી લખ્યુ. આ શ્રી ધર્મપાલનું શતાબ્દી વર્ષ પણ છે. તેમણે ગાંધીજી પાસેથી પ્રેરણા લીધી હતી અને અંગ્રેજોની સામે ભારતના ઈતિહાસના સાક્ષ્ય પ્રસ્તુત કરવાનું કામ કર્યુ.
તેમણે કહ્યું કે જો સનાતન મૂલ્ય વ્યવસ્થા પર આધારિત વિશ્વની કલ્પના કરનારા ધર્મ ભારતમાં પ્રબળ હોય છે તે સ્વાર્થી શક્તિઓ પોતાની રીતે ખતમ થઈ જશે. કોરોનાનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે મહામારીના ચાલતા ઓનલાઈન શિક્ષા શરુ કરવામાં આવી હતી. સ્કૂલે જનારા બાળકો હવે મોબાઈલ ફોન સાથે જોડાયેલા છે. સરકારને ઓ.ટી.ટી. માટે સામગ્રી નિયામક માળખું તૈયાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news