આકરી કાર્યવાહી / યુપીમાં એકઝાટકે 21 IASની બદલી, કાનપુરના DMને હટાવાયા, અધિકારીઓ પર વીંઝાયો યોગી સરકારનો કોરડો

 uttar pradesh 21 ias transfer including kanpur dm neha sharma

કાનપુર હિંસાને પગલે યુપીની યોગી સરકારે આકરી કાર્યવાહી કરતા કાનપુરના ડીએમ નેહા શર્માને હટાવીને 21 આઈએએસ અધિકારીઓને બદલીના ઓર્ડર જારી કર્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ