NPR / National Population Register માટે ગોવિંદાચાર્યનું આ સૂચન ખરેખર વિચારવા જેવું ; શું સરકાર પાલન કરશે?

Use Aadhaar data for NPR Govindacharya suggests Amit Shah

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહાસચિવ અને રાષ્ટ્રીય સ્વાભિમાન આંદોલનના દિગ્ગ્જ વિચારક K N ગોવિંદાચાર્યએ ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે દેશમાં આધાર કાર્ડ માટે ઉઘરાવવામાં આવેલ ડેટાનો National Population Register NPR માટે ઉપયોગ કરવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ