સગવડ / UP સરકારે શ્રમિકોને લઈને લીધો મહત્વનો નિર્ણય, હવે અન્ય રાજ્યોએ આ વાત માટે લેવી પડશે મંજૂરી

up cm yogi adityanath employ migrants state government approval migrant commission

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી કહ્યું છે કે ઉત્તરપ્રદેશના પ્રવાસીઓને રોજગાર આપતાં અન્ય રાજ્યોએ યૂપી સરકારની મંજૂરી લેવાની રહેશે. સરકારના આંકડા અનુસાર હાલ સુધીમાં 23 લાખ કામદાર શ્રમિકો પરત આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ