સુરત / બિનઅનામતનો દાખલો લેવા વિદ્યાર્થીઓ મોડીરાતથી છે લાઇનમાં

Unreserved categories- students- gujarat-surat

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને લાભ લેવા માટે બિનઅનામતનો દાખલો લેવો જરૂરી છે. ત્યારે સુરત ખાતે આ દાખલો મેળવવા માટે વિદ્યાર્થીઓ ગત રાત્રીથી જ લાઇનમાં ઉભા રહ્યા છે, પરંતુ નંબર આવશે કે નહી એ જ એક મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ