ખુલાસો / ઉન્નાવ કેસમાં મોટો ખુલાસો, ટ્રક ડ્રાઈવરે અકસ્માત થવાનું કારણ જણાવ્યું

Unnao Case: Driver Says The Truck Was Skidded Due To Rain

ઉન્નાવ બળાત્કાર પીડિતાની કારને ટક્કર મારનાર ટ્રકના ડ્રાઇવર આશિષ પાલે સીબીઆઈ (CBI) ને જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે 28 જુલાઈએ ટ્રક લપસી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આશિષ પાલે જણાવ્યું હતું કે ઘટનાના દિવસે તે રાયબરેલીમાં રેતી ઉતારીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તેણે સામેથી આવતી કારને વિરૂદ્ધ દિશામાંથી આવતી જોઇ. તેણે કહ્યું કે તે 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રક ચલાવતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ