અવસાન / કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન, પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આપી જાણકારી

Union Consumer Affairs Minister Ram Vilas Paswan death

આજે રાત્રે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. જેની જાણકારી પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને માહિતી આપી છે. તો તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. રાજકીય પક્ષોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ