પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એમપીના સતનામાં આયોજિત પીએમ આવાસ યોજનાના 4.5 લાભ લાભાર્થીઓના ગૃહપ્રવેશમ કાર્યક્રમમાં ભાગ લીધો.
પીએમ મોદીએ એમપીમાં 4.5 લાખ લોકોને ઘર સોંપ્યાં
8 વર્ષમાં 3.5 કરોડ ગરીબોને ઘર સોંપ્યાં
એમપીમાં 10 લાખ ઘરો બનાવવાનું કામ ચાલી રહ્યું છે
એમપીના સતનામાં લોકોને ઘરનું ઘર સોંપવાના કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર દરેક ગરીબને પોતાની પક્કી છત આપવા માટે દિવસ રાતમાં કામ કરી રહી છે. તેથી આજે ઘણા લોકો ઘર બની રહ્યા છે. મ.પ્ર. આમાં પણ પીએમ આવાસ યોજના હેઠળ 30 લાખ ઘર બનાવ્યા છે. લગભગ 10 લાખ ઘરો પર કામ ચાલી રહ્યું છે.
ये हमारी सरकार का सौभाग्य है कि पिछले 8 वर्षों में हम पीएम आवास योजना के तहत 3.5 करोड़ गरीब परिवारों का सबसे बड़ा सपना पूरा कर पाए हैं: प्रधानमंत्री मोदी pic.twitter.com/iLquPRdY5q
3.5 કરોડ ગરીબોને ઘર સોંપ્યાં
પીએમ મોદીએ કહ્યું કે આ અમારી સરકારનું સૌભાગ્ય છે છેલ્લાં 8 વર્ષોમાં અમે પીએમ આવાસ યોજના હેઠળ 3.5 કરોડ ગરીબ પરિવારોના સૌથી મોટા સપના પૂરા કર્યા.
हमारी सरकार हर गरीब को अपनी पक्की छत देने के लिए दिन रात काम कर रही है। इसलिए आज इतनी बड़ी संख्या में घर बन रहे हैं। म.प्र. में भी पीएम आवास योजना के तहत करीब 30 लाख घर बनाए जा चुके हैं। करीब 10 लाख घरों पर काम चल रहा है: प्रधानमंत्री मोदी pic.twitter.com/oGUqUYyknt
પ્રધાનમંત્રી આવાસ યોજના આર્થિક ફેરફારનું મોટું માધ્યમ
પીએમ મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના દેશમાં સામાજિક- આર્થિક ફેરફાર લાવવા માટેનું એક મોટું માધ્યમ બની છે.
The total expenditure for the construction of housing societies by the government has crossed a figure of ₹22,000 cr. We are dedicated to construct homes for all our countrymen: PM Modi pic.twitter.com/Xazd3P6HNK
મહિનાઓથી 80 કરોડ લોકોને મફત રેશન અપાઈ રહ્યું છે
પીએમ મોદીએ કહ્યું કે કેટલાંક મહિનાઓથી કેન્દ્ર સરકાર 80 કરોડથી વધુ લોકોને મફત રાશન આપી રહ્યાં છે તેથી વૈશ્વિક મહામારીના સમય તેમને ભુખમરીનો સામનો ન કરવો પડે. તેના માટે કેન્દ્ર સરકાર હવે 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે.
Under `Swamitva' scheme, people in villages are getting certificates of property ownership and getting loans from banks, says PM Modi
તમામ દેશવાસીઓ માટે ઘરો બનાવવા કટિબદ્ધ
પીએમ મોદીએ કહ્યું કે સરકાર દ્વારા બનાવવામાં 2આવેલા ઘરોના બાંધકામ પાછળ કુલ ખર્ચ ₹22,000 કરોડ થયો છે. અમે આપણા તમામ દેશવાસીઓ માટે ઘરો બનાવવા માટે વચનથી બંધાયેલા છીએ.
ગામડાંના લોકોને મળી રહી છે સંપત્તિની માલિકી
પીએમ મોદીએ એવું પણ કહ્યું કે સ્વામિત્વ યોજના હેઠળ ગામડાઓમાં લોકોને સંપત્તિની માલિકી મળી રહી છે અને બેન્કમાંથી લોન પણ મળી રહી છે.