બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Pravin
Last Updated: 04:52 PM, 25 June 2022
મહારાષ્ટ્રમાં ઉઠી રહેલા રાજકીય વંટોળ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાની તૂટતી પાર્ટીને બચાવવાની મથામણમાં લાગેલા છે, આ જ ક્રમમાં તેમણે દાદર સ્થિત શિવસેના ભવનમાં રાષ્ટ્રીય કાર્યકારિમીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જ્યારે તેઓ પહોંચ્યા તો, સમર્થનમાં શિવસૈનિકોએ જોરદાર અંદાજમાં નારા લગાવ્યા હતા. ઉદ્ધવે પણ હાથ ઉઠાવીને અભિવાદન ઝીલ્યું હતું. બેઠકમાં શિવસેનાથી બળવો કરીને ગુવાહટીમાં બેઠેલા એકનાથ શિંદે જૂથ વિરુદ્ધ પાર્ટીએ આકરા નિર્ણયો લીધા છે. ઉદ્ધવે કહ્યું કે, એકનાથ હવે દાસ બની ગયા છે. પાર્ટીના તમામ નિર્ણયો લેવાનો અધિકાર ઉદ્ધવ ઠાકરે પાસે જ રહેશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિંદેમાં જો દમ હોય તો, પોતાના બાપના નામ પર વોટ માગીને દેખાડે. અત્યાર સુધી તેને શિવસેના અને બાલા સાહેબ ઠાકરેના નામ પર વોટ મળ્યા છે. બીજી બાજૂ શિંદેના સાંસદ દિકરા શ્રીકાંત શિંદેની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આ ઓફિસ થામણે જિલ્લાના ઉલ્હાસનગરમાં આવેલી છે.
બળવાખોર ધારાસભ્યોને નોટિસ
બળવાખોર ધારાસભ્યોની માન્યતા રદ કરવા માટે શિવસેના તરફથી ડેપ્યુટી સ્પીકરની પાસે અરજી લગાવામાં આવી હતી. જેના પર આજે ડેપ્યુટી સ્પીકરે તમામ બળવાખોર 16 ધારાસભ્યોને નોટિસ મોકલી છે. આ નોટિસનો જવાબ તેમને સોમવારે સાંજે 5 વાગ્યા સુધી પોતાના સત્તાવાર ઈમેલ આઈડી પરથી આપવાનો રહેશે. જો તેઓ જવાબ નહીં આપે તો, તેમને હાજર થવું પડશે.
ઉદ્ધવ ઠાકરેના શિંદે પર પ્રહાર
સેના ભવન પર શિવ સૈનિકોને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એકનાથ શિંદેને અમે મોટી જવાબદારી આપી હતી. બાલાસાહેબ ઠાકરેના નામ વગર વોટ માગી બતાવે. શિવસેના બાલાસાહેબ ઠાકરેની હતી અને તેમની જ રહેશે. શિવસેના મરાઠી અસ્મિતા અને હિન્દુત્વ માટે લડતી રહેશે. તેમણે કહ્યુ કે, મારા પિતા નહીં પણ પોતાના બાપના નામ પર વોટ માગીને બતાવો. ઉદ્ધવે કહ્યું કે, પહેલા નાથ હતાં, પણ હવે દાસ બની ગયા છે.
બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કર્યા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news