અયોધ્યા કેસ / ભાઈચારાનો સંદેશ આપશે રામ મંદિર ટ્રસ્ટ, PM મોદી કરી શકે છે શિલાન્યાસ

To Maintain Harmony PM Modi can Lay Foundation For Ram Mandir and Form Trust

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને માટે બનનારું ટ્રસ્ટ PM મોદીની ઈચ્છાને અનુરૂપ ભારતીયતા અને ભાઈચારાનો સંદેશ આપનારું હશે. ટ્રસ્ટના સદસ્યની રીતે જાણીતી મુસ્લિમ વ્યક્તિની શોધ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે વિધ્વંસ બાદ અયોધ્યા ન જનારા PM મોદી પોતે મંદિરનો શિલાન્યાસ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ